શોધખોળ કરો

Numerology : જો આપનો જન્મ મૂલાંક આ ત્રણમાંથી એક છે તો 30 વર્ષ બાદ થશે ભાગ્યોદય, આસ્મિક થઇ ધન લાભ

Numerology :જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મૂલાંકના લોકો ધીરજવાન, મહેનતુ, મહેનતુ, સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે.

Numerology :જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મૂલાંકના લોકો ધીરજવાન, મહેનતુ, મહેનતુ, સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે.

અંકશાસ્ત્ર અનુસાર દરેક મૂલાંકના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. મૂળાંક 8 ના લોકો ની વાત કરીએ તો આ મૂલાંક ના લોકો પર શનિદેવ નો પ્રભાવ રહે છે. શનિદેવના કારણે મૂળાંક 8 ના રાશિના લોકો ગંભીર, ધીરજવાન, મહેનતુ,  સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે. તેમનું ભાગ્ય એટલું બળવાન નથી હોતું પરંતુ તેઓ પોતાના કાર્યોથી પોતાનું નસીબ બદલવામાં સફળ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ મૂલાંકના લોકો એક વાર કંઈક મેળવવાનો સંકલ્પ કરે છે તો તેઓ આખી દુનિયાને ઉલટાવી શકે છે.

જે લોકોની જન્મતારીખ 8, 17 કે 26 છે, તેમનો મૂલાંક 8 માનવામાં આવે છે. આ મૂલાંકના લોકો કોઈપણ કામ શાંતિથી અને ધીરે ધીરે કરે છે. તેઓ ક્યારે શું કરવાના છે તેનો કોઈને ખ્યાલ નથી આવી શકતો. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. પણ તેઓ ગભરાતા નથી. તેઓ જીવનમાં આવતા દરેક પડકારનો મક્કમતાથી સામનો કરે છે અને સતત આગળ વધવાની દિશામાં વિચારે છે. તેમને ભૂતકાળ વિશે વિચારવાનું બિલકુલ પસંદ નથી. તેઓ સારા માર્ગદર્શક પણ સાબિત થાય છે.

મૂળાંક 8 લોકો કોઈપણ વિષય વિશે ઊંડાણપૂર્વક વિચારે છે. કોઈપણ કામ સારા વિચારથી કરે છે.. જેના કારણે તેમને સફળતા મળવાની પણ પ્રબળ સંભાવના છે. તેમને દેખાડો કરવાનું બિલકુલ પસંદ નથી. આ જ કારણ છે કે તેઓ તેમના પૈસા દેખાદેખીની વસ્તુઓ પર બિલકુલ ખર્ચ કરતા નથી. તેઓ રોકાણ ખૂબ સમજી વિચારીને કરે છે, જેથી વધુ સફળ રહે છે.  ધીમે ધીમે તેઓ સારૂં બેન્ક બેલેન્સ કરી લે છે.  તેમની આર્થિક સ્થિતિ થોડા સમય પછી ઘણી સારી થઈ જાય છે. તેઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પાર કર્યા પછી જ સફળતા મેળવે છે.

તેઓ કર્મ પર આધાર રાખે છે. જે કામ હાથમાં લો તે પૂર્ણ કર્યા વિના શાંતિથી બેસતાં નહીં. શનિ ગ્રહ સંબંધિત કામ તેમને વધુ અનુકૂળ આવે છે. જો આ મૂલાંકના લોકો એન્જિનિયર, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન, ઓઈલ, પેટ્રોલ પંપ, રિયલ એસ્ટેટ અને લોખંડની વસ્તુઓ સંબંધિત બિઝનેસ કરે છે તો તેમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget