શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી સમયે આ 4 રાશિના જાતક રહેવું સાવધાન, રોકાણ માટે નથી શુભ સમય

9 એપ્રિલ મંગળવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિનો સમય આ 4 રાશિ માટે શુભ નથી. જ્યોતિષી શાસ્ત્ર મુજબ આ 4 રાશિના લોકોએ આ સમયમાં રોકાણ કરવાનું ટાળવું

Chaitra Navratri 2024: 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ખૂબ કાળજી રાખવી પડશે. કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો પહેલાથી જ બધું તપાસી લો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. ઘણી રાશિના લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. ચાલો જાણીએ તે કઈ કઈ રાશિ છે, જે  4 રાશિઓએ  સાવધાન રહેવાની જરૂર છે.

 વૃષભ -

વૃષભ રાશિના જાતકોએ નવરાત્રીના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવચેત રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહો.

 કન્યા -

જો કન્યા રાશિના લોકો નવરાત્રિના પહેલા દિવસે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજી વિચારીને કરો. હંમેશા તમે સાચા છો એવું માનવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર દલીલો ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 મકર-

મકર રાશિના લોકોના લકઝરીમાં આજે ઘટાડો થઈ શકે છે. નવરાત્રિનો પહેલો દિવસ તમારા માટે કંઈ નવું લાવશે નહીં. તમે ડિપ્રેશનમાં રહી શકો છો. વેપારમાં બેદરકાર ન રહો, તમારા લવ લાફઇની  ભૂલો તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ ભૂલને કારણે પરિવારમાં સંબંધો બગડી શકે છે.

 મીન-

મીન રાશિના લોકોએ નવરાત્રિના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. વેપારમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીમાં થતા ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.ચૈત્ર નવરાત્રી 2024 1મો દિવસ: નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે, આ મા શૈલા પુત્રીની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
Embed widget