શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી સમયે આ 4 રાશિના જાતક રહેવું સાવધાન, રોકાણ માટે નથી શુભ સમય

9 એપ્રિલ મંગળવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિનો સમય આ 4 રાશિ માટે શુભ નથી. જ્યોતિષી શાસ્ત્ર મુજબ આ 4 રાશિના લોકોએ આ સમયમાં રોકાણ કરવાનું ટાળવું

Chaitra Navratri 2024: 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ખૂબ કાળજી રાખવી પડશે. કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો પહેલાથી જ બધું તપાસી લો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. ઘણી રાશિના લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. ચાલો જાણીએ તે કઈ કઈ રાશિ છે, જે  4 રાશિઓએ  સાવધાન રહેવાની જરૂર છે.

 વૃષભ -

વૃષભ રાશિના જાતકોએ નવરાત્રીના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવચેત રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહો.

 કન્યા -

જો કન્યા રાશિના લોકો નવરાત્રિના પહેલા દિવસે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજી વિચારીને કરો. હંમેશા તમે સાચા છો એવું માનવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર દલીલો ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 મકર-

મકર રાશિના લોકોના લકઝરીમાં આજે ઘટાડો થઈ શકે છે. નવરાત્રિનો પહેલો દિવસ તમારા માટે કંઈ નવું લાવશે નહીં. તમે ડિપ્રેશનમાં રહી શકો છો. વેપારમાં બેદરકાર ન રહો, તમારા લવ લાફઇની  ભૂલો તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ ભૂલને કારણે પરિવારમાં સંબંધો બગડી શકે છે.

 મીન-

મીન રાશિના લોકોએ નવરાત્રિના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. વેપારમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીમાં થતા ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.ચૈત્ર નવરાત્રી 2024 1મો દિવસ: નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે, આ મા શૈલા પુત્રીની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget