શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી સમયે આ 4 રાશિના જાતક રહેવું સાવધાન, રોકાણ માટે નથી શુભ સમય

9 એપ્રિલ મંગળવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિનો સમય આ 4 રાશિ માટે શુભ નથી. જ્યોતિષી શાસ્ત્ર મુજબ આ 4 રાશિના લોકોએ આ સમયમાં રોકાણ કરવાનું ટાળવું

Chaitra Navratri 2024: 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ખૂબ કાળજી રાખવી પડશે. કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો પહેલાથી જ બધું તપાસી લો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. ઘણી રાશિના લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. ચાલો જાણીએ તે કઈ કઈ રાશિ છે, જે  4 રાશિઓએ  સાવધાન રહેવાની જરૂર છે.

 વૃષભ -

વૃષભ રાશિના જાતકોએ નવરાત્રીના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવચેત રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહો.

 કન્યા -

જો કન્યા રાશિના લોકો નવરાત્રિના પહેલા દિવસે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજી વિચારીને કરો. હંમેશા તમે સાચા છો એવું માનવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર દલીલો ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 મકર-

મકર રાશિના લોકોના લકઝરીમાં આજે ઘટાડો થઈ શકે છે. નવરાત્રિનો પહેલો દિવસ તમારા માટે કંઈ નવું લાવશે નહીં. તમે ડિપ્રેશનમાં રહી શકો છો. વેપારમાં બેદરકાર ન રહો, તમારા લવ લાફઇની  ભૂલો તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ ભૂલને કારણે પરિવારમાં સંબંધો બગડી શકે છે.

 મીન-

મીન રાશિના લોકોએ નવરાત્રિના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. વેપારમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીમાં થતા ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.ચૈત્ર નવરાત્રી 2024 1મો દિવસ: નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે, આ મા શૈલા પુત્રીની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget