શોધખોળ કરો

Mangal Gochar 2023: મંગળનું ગોચર આ રાશિને કરી દેશે માલામાલ, ભાગ્ય ચમકી ઉઠશે, જાણો શું થશે લાભ

મંગળ હજુ પણ તેની માતા એટલે કે કર્ક રાશિમાં આરામની સ્થિતિમાં છે, પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ સિંહ રાશિમાં પ્રવેશતાની સાથે જ તે તેના પૂર્ણ સ્વરૂપમાં આવી જશે, જેનો સ્વામી સૂર્ય છે.

Mangal Gochar 2023:મંગળ હજુ પણ તેની માતા એટલે કે કર્ક રાશિમાં આરામની સ્થિતિમાં છે, પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ સિંહ રાશિમાં પ્રવેશતાની સાથે જ તે તેના પૂર્ણ સ્વરૂપમાં આવી જશે, જેનો સ્વામી સૂર્ય છે.

ગ્રહોની એક રાશિમાંથી બીજી રાશિમાં જવાનો ક્રમ સતત ચાલુ રહેતો હોય છે, પરંતુ અવકાશમાં ગ્રહોની આ હિલચાલની વિવિધ રાશિઓ  પર અલગ-અલગ અસર પડે છે. મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે, તે તેની  રાશિ કર્કને છોડીને 1 જુલાઈ, 2023 ના રોજ તેના મિત્ર સિંહના ઘરમાં પ્રવેશ કરશે અને 18 ઓગસ્ટ, 2023 સુધી અહીં રહેશે.

મંગળ હજુ પણ તેની માતા એટલે કે કર્ક રાશિમાં આરામની સ્થિતિમાં છે, પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ સિંહ રાશિમાં પ્રવેશતાની સાથે જ તે તેના પૂર્ણ સ્વરૂપમાં આવી જશે.

જો કે સિંહ રાશિમાં પ્રવેશ કરનાર મંગળની અસર તમામ રાશિઓ પર રહેશે, પરંતુ સિંહ રાશિ અને લગ્ન રાશિના લોકો પર તેની કેટલીક ખાસ અસર પડશે, તો ચાલો જાણીએ કે મંગળનું સ્થળાંતર સિંહ રાશિ માટે કેવી રીતે ફાયદાકારક રહેશે

સિંહ માટે ચમકવાનો સમય આવી ગયો છે, એટલે કે, વ્યક્તિત્વ વિકાસ કરતી વખતે તેઓએ તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરવું જોઈએ. મંગળ તમને મેનેજમેન્ટની નવી તકો આપશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. પ્રતિષ્ઠા, માન-સન્માન વધશે. તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે સર્જનાત્મક અને સક્રિય રહેવું પડશે. મંગળ ખૂબ શક્તિશાળી છે. તેમના સક્રિય થવાને કારણે વ્યક્તિના કામકાજમાં એક પ્રકારનો કરંટ આવે છે અને તે ખૂબ જ ઉત્સાહથી કામ કરે છે.સિંહ રાશિના લોકોની  મેનેજમેન્ટ ક્ષમતા વધશે. જો કે ટીમને સાથે લઇને નહિ ચાલો તો આપની માનહાનિ થશે. જેથી ટીમના સહકારથી કામ કરવું વધુ હિતાવહ રહેશે.

તેલનો આ આસાન ઉપાય શનિ પીડાથી અપાવે છે રાહત, બગડેલા કામ પણ જાય છે સુધરી

 શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે, જે દરેક સાથે ન્યાયી વર્તન કરે છે. ખરાબ કાર્યો કરનારાઓને શનિ દંડ આપે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી તમામ દોષ દૂર થઈ જાય છે અને બગડેલા કામ પણ બનવા  લાગે છે. ચાલો જાણીએ કે તેલના આસાન ઉપાયથી શનિદેવ કેવી રીતે પ્રસન્ન થાય છે.

શનિદેવને આ રીતે કરો પ્રસન્ન

  • જો તમે શનિ દોષથી પરેશાન છો અથવા શનિની સાડાસાતી ચાલી રહી છે તો શનિવારે શનિ મંદિરમાં જઈને તેમને શુદ્ધ સરસવનું તેલ ચઢાવો. આમ કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે.
  • જો શનિદેવની ખરાબ નજરથી પીડિત હોવ તો રોટલી પર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આવું કરવાથી શનિદેવની ખરાબ નજરથી પણ રક્ષણ મળે છે.
  • જો શનિની અશુભ સ્થિતિ ચાલી રહી હોય તો શનિવારે ઘરની અંધારાવાળી જગ્યાએ સરસવના તેલથી ભરેલો લોખંડનો વાટકો રાખો. હવે તેમાં તાંબાનો સિક્કો મૂકો. તેનાથી શનિની સ્થિતિ સુધરે છે.
  • દર શનિવારે વડ અને પીપળાના ઝાડ નીચે સૂર્યોદય પહેલા સરસવના તેલનો દીવો પ્રગટાવો અને અહીં શુદ્ધ કાચું દૂધ અને ધૂપ ચઢાવો. શનિવારના દિવસે પીપળના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવીને હનુમાન, ભૈરવ અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવના ઢૈયાનો પ્રભાવ ઓછો થાય છે.
  • શનિદેવને હંમેશા કાળા તેલ એટલે કે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી તેની સામે 11 વાર ૐ શં શનૈશ્ચરાયૈ નમઃ નો જાપ કરવો જોઈએ. જેના કારણે શનિદેવની અશુભ અસર ધીરે ધીરે ઓછી થવા લાગે છે.
  • પૌરાણિક માન્યતાઓ અનુસાર શનિદેવને સરસવનું તેલ ખૂબ જ પ્રિય છે. શનિદેવને સરસવનું તેલ ચઢાવવાથી તેમની ઉગ્રતા ઓછી થાય છે. તેમજ તેની કૃપાથી લોકોને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

 

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget