શોધખોળ કરો

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્ત ઘટસ્થાપન માટે ઉત્તમ

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ

શારદીય નવરાત્રી 2021: આવતીકાલ 7 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઇ રહ્યો છે. મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજામાં કલશ સ્થાપવાનું વિશેષ મહત્વ છે.  જાણીએ કે ઘટસ્થાપનું શું છે શુભ મુહુર્ત  

શારદીય નવરાત્રિમાં ઉપવાસ કરવાની અને મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાધના આરાધનાનું પણ વિશેષ મહત્વ છે.  લોકોએ તેમના ઘરો અને ધાર્મિક સ્થળોની સફાઈ કરીને ધાર્મિક ગ્રંથો અનુસાર પૂજા ઘટસ્થાપન કરે છે.  કલશની સ્થાપના શુભ સમયમાં કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે, જો વિધિવત નવ દિવસ પૂજન અર્ચન અને સાધના થાય તો આ નવ દિવસની સાધાનાનું અચૂક ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અભિજીત મુહૂર્તમાં કલશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

હિન્દી પંચાંગ મુજબ, શારદીય નવરાત્રીમાં ઘટ સ્થાપનાના દિવસે એટલે કે પેહલા નોરતે  ચિત્રા નક્ષત્ર, દિવસ ગુરુવાર અને  વિશ કુંભ જેવા શુભ યોગો રચાઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે કન્યા રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ રચાઈ રહ્યો છે. જે ઘટસ્થાપન માટે  શ્રેષ્ઠ છે. નવરાત્રિમાં ઘટની સ્થાપના માટેનો શુભ સમય 7 ઓક્ટોબરના રોજ સવારે 6.17 થી 7.07 સુધીનો છે.

જેઓ કોઈ કારણસર આ મુહૂર્તમાં ઘટસ્થાપન ન થઇ શકે તો અભિજીત મુહૂર્તમાં પણ કલશ સ્થાપિત કરી શકાશે. 7 ઓક્ટોબર ગુરુવારે, અભિજીત મુહૂર્ત સવારે 11.51 થી 12.38 ની વચ્ચે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચિત્રા વૈદૃતિ યોગના નિષેધને કારણે, આવતીકાલે, 7 ઓક્ટોબરે અભિજિત મુહૂર્તમાં કલશની સ્થાપના કરવી ખાસ વિશેષ ફળદાયી રહેશે.

જે ભક્તો ઉપરોક્ત મુહૂર્તમાં કલશની સ્થાપના ન કરી શકે તો  તેઓ ચોઘડિયામાં બપોરે 12.14 થી બપોરે 1:42 સુધી કરી શકે છે. આ પછી, બપોરે 1:42 થી 3: 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયા છે. આ મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget