શોધખોળ કરો

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્ત ઘટસ્થાપન માટે ઉત્તમ

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ

Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ

શારદીય નવરાત્રી 2021: આવતીકાલ 7 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઇ રહ્યો છે. મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજામાં કલશ સ્થાપવાનું વિશેષ મહત્વ છે.  જાણીએ કે ઘટસ્થાપનું શું છે શુભ મુહુર્ત  

શારદીય નવરાત્રિમાં ઉપવાસ કરવાની અને મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાધના આરાધનાનું પણ વિશેષ મહત્વ છે.  લોકોએ તેમના ઘરો અને ધાર્મિક સ્થળોની સફાઈ કરીને ધાર્મિક ગ્રંથો અનુસાર પૂજા ઘટસ્થાપન કરે છે.  કલશની સ્થાપના શુભ સમયમાં કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે, જો વિધિવત નવ દિવસ પૂજન અર્ચન અને સાધના થાય તો આ નવ દિવસની સાધાનાનું અચૂક ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અભિજીત મુહૂર્તમાં કલશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

હિન્દી પંચાંગ મુજબ, શારદીય નવરાત્રીમાં ઘટ સ્થાપનાના દિવસે એટલે કે પેહલા નોરતે  ચિત્રા નક્ષત્ર, દિવસ ગુરુવાર અને  વિશ કુંભ જેવા શુભ યોગો રચાઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે કન્યા રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ રચાઈ રહ્યો છે. જે ઘટસ્થાપન માટે  શ્રેષ્ઠ છે. નવરાત્રિમાં ઘટની સ્થાપના માટેનો શુભ સમય 7 ઓક્ટોબરના રોજ સવારે 6.17 થી 7.07 સુધીનો છે.

જેઓ કોઈ કારણસર આ મુહૂર્તમાં ઘટસ્થાપન ન થઇ શકે તો અભિજીત મુહૂર્તમાં પણ કલશ સ્થાપિત કરી શકાશે. 7 ઓક્ટોબર ગુરુવારે, અભિજીત મુહૂર્ત સવારે 11.51 થી 12.38 ની વચ્ચે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચિત્રા વૈદૃતિ યોગના નિષેધને કારણે, આવતીકાલે, 7 ઓક્ટોબરે અભિજિત મુહૂર્તમાં કલશની સ્થાપના કરવી ખાસ વિશેષ ફળદાયી રહેશે.

જે ભક્તો ઉપરોક્ત મુહૂર્તમાં કલશની સ્થાપના ન કરી શકે તો  તેઓ ચોઘડિયામાં બપોરે 12.14 થી બપોરે 1:42 સુધી કરી શકે છે. આ પછી, બપોરે 1:42 થી 3: 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયા છે. આ મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget