શોધખોળ કરો

Navratri Rashifal 2022: નવરાત્રીમાં થશે આ 5 રાશિનો ભાગ્યદય, માતાની કૃપાથી મળશે અપાર સફળતા

Navratri Horoscope : નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રી આવતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

Navratri Horoscope : નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રી આવતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

26 સપ્ટેમ્બરથી નવારત્રિ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રી શરૂ થતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે. માતા રાનીના આશીર્વાદથી આ રાશિના જાતકોને  ફાયદો થશે.નવરાત્રિથી આ રાશિના જાતકોનો શુભ સમય શરૂ થશે. જાણીએ આ ભાગ્યશાળી રાશિ કઇ છે.

મેષ

નવરાત્રીમાં માતા રાણીની કૃપાથી મેષ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળવાના છે. આ રાશિના લોકો દામ્પત્ય જીવનમાં સુખનો અનુભવ કરશે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થશે. કાર્યસ્થળ પર તમારા કામની પણ પ્રશંસા થશે. માતા રાનીની કૃપાથી આધ્યાત્મિક કાર્ય તરફ તમારો ઝુકાવ વધશે.

મિથુન

નવરાત્રિના અવસર પર મિથુન રાશિના જાતકોને પ્રગતિની ઘણી તકો મળશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આ રાશિના લોકો પર મા દુર્ગાની અસીમ કૃપા બની રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો.તમારી મહેનતથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

કન્યા

કન્યા રાશિ પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. તમને પરિવારનો પણ પૂરો સહયોગ મળશે. તમારું સકારાત્મક વલણ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે કામમાં આવશે. જેના કારણે તમને તમારા કામમાં સફળતા મળશે. નવરાત્રિના શુભ દિવસોમાં અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

વૃશ્ચિક

મા દુર્ગાના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકોના ઘરમાં કોઈ પણ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમે કોઈપણ જૂના રોકાણથી નફો મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે. તમને મિલકતનો લાભ મળવાની પણ શક્યતા રહે છે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. માતાની કૃપાથી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત થશે.

મીન

નવરાત્રિમાં મીન રાશિના જાતકોને માતા રાનીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે. તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે. માન-સન્માનનો લાભ મળશે. માતા રાનીની કૃપાથી તમે કાર્યમાં સક્રિય રહેશો અને તમને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. ઘરમાં ચાલી રહેલી પૂજાથી તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget