શોધખોળ કરો

Ank Jyotish: મૂલાંક 6ના લોકોની હોય છે આ ખાસ વિશેષતા, આ ફિલ્ડમાં બનાવે છે કરિયર

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

Ank Jyotish:શુક્રને મૂલાંક નંબર 6 વાળા લોકોનો શાસક ગ્રહ માનવામાં આવે છે. શુક્રને સુખ અને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે. ભગવાન શુક્રની કૃપાથી આ મૂલાંકના લોકો સારું જીવન જીવે છે. તેમની પાસે ધન વૈભવની  કોઈ કમી નથી. શુક્રની મજબૂત સ્થિતિ તેમને તમામ સાંસારિક વસ્તુઓ પ્રદાન કરે છે. અહીં એમ કહેવું ખોટું નહીં હોય કે આ લોકો રાજા જેવું જીવન જીવે છે. જાણીએ 6,15 અને 24 તારીખે જન્મેલા લોકોનું ખૂબી અન ખામી શું હોય છે.

6 મૂલાંકના વ્યક્તિની હોય છે આ વિશેષતા

જો આપની જન્મ તારીખ 6, 15 કે 24 હોય તો આપનો મૂલાંક 6 છે. તેમના શાસક ગ્રહની જેમ, આ મૂલાંકના લોકો ખૂબ જ શાંત હોય છે. તેઓ બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી કરવાનું પસંદ કરતા નથી. તેમને સજી સંવરીને રહેવું વધુ પસંદ હોય છે.  આ મૂલાંકના દેખાવે પણ સુંદર હોય છે.  તે ખૂબ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. દરેકને તેમનો ખુશખુશાલ સ્વભાવ ગમે છે. જેના કારણે લોકો સરળતાથી તેમના તરફ આકર્ષાય છે.

જલ્દી વૃદ્ધ નથી થતાં આ લોકો

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

6 મૂલાંકની ખામી શું હોય છે

આ મૂલાંકના લોકો  ખૂબ જ બુદ્ધિશાળી અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે વધુ જાતીય આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ ખોટા નિર્ણયો લે છે. જેના કારણે તેમની ઈમેજ અને પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ શકે છે. તેમની બીજી મોટી નબળાઈ તે કોઇ પણ પર આંધળો વિશ્વાસ કરી લે છે અને પછી દગો વિશ્વાસઘાતનો ભોગ બને છે.

ખૂબ જ ખર્ચીલા હોય છે આ લોકો

આ મૂલાંકના લોકો ખૂબ જ ખર્ચાળ સ્વભાવના હોય છે. તેઓ ભૌતિક સુખ-સુવિધાઓ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે, તેથી તેઓ શોખ અને મોજશોખ પાછળ ઘણા પૈસા ખર્ચે છે. જો કે, તેમની પાસે તેમની મહેનત અને બુદ્ધિમત્તા દ્વારા પૈસા કમાવવાની કુશળતા પણ હોય છે.

શુક્રવારનો દિવસ રહે છે  શુભ

6 નંબર વાળા લોકો માટે શુક્રવાર સૌથી ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તેઓ શુક્રવારના દિવસે કોઈ શુભ કાર્ય કરે છે તો તેમને ચોક્કસ સફળતા મળશે. આ દિવસ કોઈપણ શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સિવાય જો તમે આ દિવસે તમારા મહત્વપૂર્ણ નિર્ણયો લો છો, તો તમને ઇચ્છિત પરિણામ મળશે.

શુભ રંગ, શુભ દિવસ અને શુભ તિથિ

આ મૂલાંક વાળા લોકો માટે 6, 15 અને 24 તારીખો શુભ છે. જો આપણે રંગો વિશે વાત કરીએ તો આછો વાદળી, આછો ગુલાબી અને સફેદ તેમના માટે અનુકૂળ રંગો છે. આ મૂલાંક વાળા લોકો માટે સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર અનુકૂળ દિવસો છે.

કરિયર

આ લોકોએ પત્રકારત્વ,  સંગીત, સાહિત્ય, ચિત્ર, કલા, હસ્તકલા, અભિનય અને ફેશનની દુનિયામાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. આ લોકો આ ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. મેળવી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget