શોધખોળ કરો

Ank Jyotish: મૂલાંક 6ના લોકોની હોય છે આ ખાસ વિશેષતા, આ ફિલ્ડમાં બનાવે છે કરિયર

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

Ank Jyotish:શુક્રને મૂલાંક નંબર 6 વાળા લોકોનો શાસક ગ્રહ માનવામાં આવે છે. શુક્રને સુખ અને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે. ભગવાન શુક્રની કૃપાથી આ મૂલાંકના લોકો સારું જીવન જીવે છે. તેમની પાસે ધન વૈભવની  કોઈ કમી નથી. શુક્રની મજબૂત સ્થિતિ તેમને તમામ સાંસારિક વસ્તુઓ પ્રદાન કરે છે. અહીં એમ કહેવું ખોટું નહીં હોય કે આ લોકો રાજા જેવું જીવન જીવે છે. જાણીએ 6,15 અને 24 તારીખે જન્મેલા લોકોનું ખૂબી અન ખામી શું હોય છે.

6 મૂલાંકના વ્યક્તિની હોય છે આ વિશેષતા

જો આપની જન્મ તારીખ 6, 15 કે 24 હોય તો આપનો મૂલાંક 6 છે. તેમના શાસક ગ્રહની જેમ, આ મૂલાંકના લોકો ખૂબ જ શાંત હોય છે. તેઓ બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી કરવાનું પસંદ કરતા નથી. તેમને સજી સંવરીને રહેવું વધુ પસંદ હોય છે.  આ મૂલાંકના દેખાવે પણ સુંદર હોય છે.  તે ખૂબ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. દરેકને તેમનો ખુશખુશાલ સ્વભાવ ગમે છે. જેના કારણે લોકો સરળતાથી તેમના તરફ આકર્ષાય છે.

જલ્દી વૃદ્ધ નથી થતાં આ લોકો

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

6 મૂલાંકની ખામી શું હોય છે

આ મૂલાંકના લોકો  ખૂબ જ બુદ્ધિશાળી અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે વધુ જાતીય આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ ખોટા નિર્ણયો લે છે. જેના કારણે તેમની ઈમેજ અને પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ શકે છે. તેમની બીજી મોટી નબળાઈ તે કોઇ પણ પર આંધળો વિશ્વાસ કરી લે છે અને પછી દગો વિશ્વાસઘાતનો ભોગ બને છે.

ખૂબ જ ખર્ચીલા હોય છે આ લોકો

આ મૂલાંકના લોકો ખૂબ જ ખર્ચાળ સ્વભાવના હોય છે. તેઓ ભૌતિક સુખ-સુવિધાઓ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે, તેથી તેઓ શોખ અને મોજશોખ પાછળ ઘણા પૈસા ખર્ચે છે. જો કે, તેમની પાસે તેમની મહેનત અને બુદ્ધિમત્તા દ્વારા પૈસા કમાવવાની કુશળતા પણ હોય છે.

શુક્રવારનો દિવસ રહે છે  શુભ

6 નંબર વાળા લોકો માટે શુક્રવાર સૌથી ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તેઓ શુક્રવારના દિવસે કોઈ શુભ કાર્ય કરે છે તો તેમને ચોક્કસ સફળતા મળશે. આ દિવસ કોઈપણ શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સિવાય જો તમે આ દિવસે તમારા મહત્વપૂર્ણ નિર્ણયો લો છો, તો તમને ઇચ્છિત પરિણામ મળશે.

શુભ રંગ, શુભ દિવસ અને શુભ તિથિ

આ મૂલાંક વાળા લોકો માટે 6, 15 અને 24 તારીખો શુભ છે. જો આપણે રંગો વિશે વાત કરીએ તો આછો વાદળી, આછો ગુલાબી અને સફેદ તેમના માટે અનુકૂળ રંગો છે. આ મૂલાંક વાળા લોકો માટે સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર અનુકૂળ દિવસો છે.

કરિયર

આ લોકોએ પત્રકારત્વ,  સંગીત, સાહિત્ય, ચિત્ર, કલા, હસ્તકલા, અભિનય અને ફેશનની દુનિયામાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. આ લોકો આ ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. મેળવી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget