શોધખોળ કરો

Raksha Bandhan 2023: રક્ષાબંધન આજે, પરંતુ ભદ્રા હોવાથી રાખડી બાંધવી નથી શુભ, જાણો શું છે ભદ્રાકાળ

આજે રક્ષાબંધનની સાથે ભદ્રા પણ હોવાથી આજે રાખડીનું શુભ મૂહૂર્ત નથી. તો જાણી ભદ્રાકાળમાં કેમ નથી બંધાતી રાખડી

Raksha Bandhan 2023  : હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.  જો કે વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ હોવાથી રાખડી બાંધવાનું મૂહૂર્ત 30 ઓગસ્ટે એટલે કે રક્ષાબંધનના દિવસે નથી..

ભદ્રા એટલે શું?

પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ ગુસ્સાવાળો છે. જ્યારે ભદ્રાનો જન્મ થયો, પછી તરત જ તેમણે આખા બ્રહ્માંડને પોતાનો કોળિયો બનાવવાનું શરૂ કર્યું. આ રીતે ભદ્રા નકારાત્મકતા અને ધ્વંશનું પ્રતીક છે.  જ્યાં પણ શુભ  કાર્ય, યજ્ઞ અને અનુષ્ઠાન વગેરે કરવાનું હોય ત્યાં ભદ્રાને શુભ નથી માનવામાં આવતું.. આ કારણથી જ્યારે ભાદ્રા હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમા તિથિનો પૂર્વાર્ધ ભદ્રા કાળ છે, જેના કારણે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયાને કારણે રાખડી બાંધવામાં આવતી નથી.

ભદ્રકાળ શુભ માનવામાં આવતો નથી. એટલા માટે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એટલા માટે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની મનાઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન રાવણની બહેને રાવણને રાખડી બાંધી હતી, તેથી જ રાવણનો મૃત્યુ થયું હતું.  કહેવાય છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઇની આયુષ્યનો ક્ષય થાય છે.                                                        

જ્યોતિષમાં ભદ્રા કાળનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ અનુસાર, ભદ્રાનું નિવાસસ્થાન ચંદ્રની રાશિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગણતરી પ્રમાણે જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વીમાં રહીને મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિમાં રહે છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે અને દેવતાઓના કામમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધન અથવા મકર રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે.  ભદ્રા જ્યાં રહે છે ત્યાં નકારાત્મક અસર સર્જે છે.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
Embed widget