શોધખોળ કરો

Suryadev Mantra: સૂર્ય દેવનો આ ચમત્કારિક મંત્ર અપાવશે વૈભવ અને વધારશે કિર્તી, રવિવારે જાપ કરવાથી થશે લાભ

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો.

રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યદેવને જગતનો આત્મા અને કર્તા માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી અસંખ્ય લાભ મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય છે તેને માન-સન્માનનો લાભ મળે છે. તે વ્યક્તિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. રવિવારે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્યદેવની કૃપા જળવાઈ રહે છે.

રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે

રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.

ભગવાન સૂર્ય દેવના મંત્ર

  • ઓમ ધૃણિંમ સૂર્યા આદિત્યા નમ:
  • ઓમ અહિ સૂર્ય સહસ્રંશોં તેજો રાશે જગત્પતે, અનુકમ્પાયમા ભક્ત્યા, ગૃહણર્ગ્ય દિવાકરઃ
  • હ્રીં ઘ્રીણીઃ સૂર્ય આદિત્યઃ ક્લીં:
  • ઓમ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ
  • ઓમ સૂર્યાય નમઃ
  • ઓમ ધૃણિ સૂર્યાય નમઃ
  • ઓમ ભાસ્કરાય નમઃ
  • ઓમ અર્કાય નમઃ

Astro Tips:: પૂજા સમયે શા માટે માથુ ઢાંકવું જરૂરી છે? જાણો શું છે ક્રિયા પાછળની ધાર્મિક માન્યતા?

હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજાને મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંનેએ તેમના માથાને ઢાંકવું જોઈએ. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

હિન્દુ ધર્મમાં પૂજાને લઈને ઘણા નિયમો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા કરતી વખતે સ્ત્રીઓ માટે સાડી પલ્લુ અથવા દુપટ્ટાથી અને પુરુષોએ રૂમાલથી માથું ઢાંકવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે., નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવાની પરંપરા સદીઓ જૂની છે. તો ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે.

પૂજા સમયે માથું ઢાંકવું શા માટે જરૂરી છે?

હિંદુ શાસ્ત્રો અનુસાર, જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું માથું ઢાંકવું, તે ભગવાન પ્રત્યે તમારો આદર અને ભક્તિ દર્શાવે છે. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે માથું ઢાંકીને પૂજા કરવી જોઈએ જેથી પૂજા દરમિયાન વ્યક્તિનું મન અહીં-ત્યાં ભટકે નહીં તેનું બીજું કારણ માનવામાં આવે છે કે પૂજા દરમિયાન, નકારાત્મક ઊર્જા વાળ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને કેટલીકવાર તમારા વાળ પૂજા સ્થાન પર પડે છે અને પછી તે અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે પૂજા સમયે માથું ઢાંકવું જોઈએ. આ કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા રહે છે....

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Embed widget