શોધખોળ કરો

Suryadev Mantra: સૂર્ય દેવનો આ ચમત્કારિક મંત્ર અપાવશે વૈભવ અને વધારશે કિર્તી, રવિવારે જાપ કરવાથી થશે લાભ

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો.

રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યદેવને જગતનો આત્મા અને કર્તા માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી અસંખ્ય લાભ મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય છે તેને માન-સન્માનનો લાભ મળે છે. તે વ્યક્તિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. રવિવારે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્યદેવની કૃપા જળવાઈ રહે છે.

રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે

રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.

ભગવાન સૂર્ય દેવના મંત્ર

  • ઓમ ધૃણિંમ સૂર્યા આદિત્યા નમ:
  • ઓમ અહિ સૂર્ય સહસ્રંશોં તેજો રાશે જગત્પતે, અનુકમ્પાયમા ભક્ત્યા, ગૃહણર્ગ્ય દિવાકરઃ
  • હ્રીં ઘ્રીણીઃ સૂર્ય આદિત્યઃ ક્લીં:
  • ઓમ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ
  • ઓમ સૂર્યાય નમઃ
  • ઓમ ધૃણિ સૂર્યાય નમઃ
  • ઓમ ભાસ્કરાય નમઃ
  • ઓમ અર્કાય નમઃ

Astro Tips:: પૂજા સમયે શા માટે માથુ ઢાંકવું જરૂરી છે? જાણો શું છે ક્રિયા પાછળની ધાર્મિક માન્યતા?

હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજાને મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંનેએ તેમના માથાને ઢાંકવું જોઈએ. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

હિન્દુ ધર્મમાં પૂજાને લઈને ઘણા નિયમો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા કરતી વખતે સ્ત્રીઓ માટે સાડી પલ્લુ અથવા દુપટ્ટાથી અને પુરુષોએ રૂમાલથી માથું ઢાંકવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે., નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવાની પરંપરા સદીઓ જૂની છે. તો ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે.

પૂજા સમયે માથું ઢાંકવું શા માટે જરૂરી છે?

હિંદુ શાસ્ત્રો અનુસાર, જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું માથું ઢાંકવું, તે ભગવાન પ્રત્યે તમારો આદર અને ભક્તિ દર્શાવે છે. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે માથું ઢાંકીને પૂજા કરવી જોઈએ જેથી પૂજા દરમિયાન વ્યક્તિનું મન અહીં-ત્યાં ભટકે નહીં તેનું બીજું કારણ માનવામાં આવે છે કે પૂજા દરમિયાન, નકારાત્મક ઊર્જા વાળ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને કેટલીકવાર તમારા વાળ પૂજા સ્થાન પર પડે છે અને પછી તે અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે પૂજા સમયે માથું ઢાંકવું જોઈએ. આ કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા રહે છે....

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Embed widget