શોધખોળ કરો

Suryadev Mantra: સૂર્ય દેવનો આ ચમત્કારિક મંત્ર અપાવશે વૈભવ અને વધારશે કિર્તી, રવિવારે જાપ કરવાથી થશે લાભ

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો

Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો.

રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યદેવને જગતનો આત્મા અને કર્તા માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી અસંખ્ય લાભ મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય છે તેને માન-સન્માનનો લાભ મળે છે. તે વ્યક્તિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. રવિવારે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્યદેવની કૃપા જળવાઈ રહે છે.

રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે

રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.

ભગવાન સૂર્ય દેવના મંત્ર

  • ઓમ ધૃણિંમ સૂર્યા આદિત્યા નમ:
  • ઓમ અહિ સૂર્ય સહસ્રંશોં તેજો રાશે જગત્પતે, અનુકમ્પાયમા ભક્ત્યા, ગૃહણર્ગ્ય દિવાકરઃ
  • હ્રીં ઘ્રીણીઃ સૂર્ય આદિત્યઃ ક્લીં:
  • ઓમ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ
  • ઓમ સૂર્યાય નમઃ
  • ઓમ ધૃણિ સૂર્યાય નમઃ
  • ઓમ ભાસ્કરાય નમઃ
  • ઓમ અર્કાય નમઃ

Astro Tips:: પૂજા સમયે શા માટે માથુ ઢાંકવું જરૂરી છે? જાણો શું છે ક્રિયા પાછળની ધાર્મિક માન્યતા?

હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજાને મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંનેએ તેમના માથાને ઢાંકવું જોઈએ. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

હિન્દુ ધર્મમાં પૂજાને લઈને ઘણા નિયમો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા કરતી વખતે સ્ત્રીઓ માટે સાડી પલ્લુ અથવા દુપટ્ટાથી અને પુરુષોએ રૂમાલથી માથું ઢાંકવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે., નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવાની પરંપરા સદીઓ જૂની છે. તો ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે.

પૂજા સમયે માથું ઢાંકવું શા માટે જરૂરી છે?

હિંદુ શાસ્ત્રો અનુસાર, જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું માથું ઢાંકવું, તે ભગવાન પ્રત્યે તમારો આદર અને ભક્તિ દર્શાવે છે. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે માથું ઢાંકીને પૂજા કરવી જોઈએ જેથી પૂજા દરમિયાન વ્યક્તિનું મન અહીં-ત્યાં ભટકે નહીં તેનું બીજું કારણ માનવામાં આવે છે કે પૂજા દરમિયાન, નકારાત્મક ઊર્જા વાળ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને કેટલીકવાર તમારા વાળ પૂજા સ્થાન પર પડે છે અને પછી તે અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે પૂજા સમયે માથું ઢાંકવું જોઈએ. આ કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા રહે છે....

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Embed widget