શોધખોળ કરો

Shardiya Navratri 2023 : નવરાત્રિમાં ઘટસ્થાપન પહેલા ઘરમાંથી આ વસ્તુને હટાવી દો, નહિતો મા દુર્ગા થશે નારાજ

નવરાત્રીના તહેવારની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનની પરેશાનીઓને દૂર કરવા માટે પણ અનેક ઉપાયો કરવામાં આવે છે.

Shardiya Navratri 2023:શારદીય નવરાત્રિ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.તેની લોકપ્રિયતા ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેથી કરીને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ માટે ભક્તો નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આજે અમે તમને જણાવીશું, નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપિત કરતા પહેલા ઘરમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને કઈ વસ્તુઓથી દેવી માતા પ્રસન્ન થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નવરાત્રિ શરૂ થાય તે પહેલા લસણ અને ડુંગળી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. એટલું જ નહીં તેનું સેવન પણ ન કરવું જોઈએ. જો નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવામાં આવે તો માતા ગુસ્સે થાય છે અને જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

નવરાત્રિનો તહેવાર શરૂ થાય તે પહેલા અને કલશની સ્થાપના પહેલા તમામ તુટેલી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિઓ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જેના કારણે પરિવારના દરેક સભ્ય પરેશાન રહે છે અને પૈસાની પણ ખોટ થવા લાગે છે. તેથી નવરાત્રિ પહેલા મૂર્તિઓને દૂર કરીને પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જોઈએ.

ફાટેલા કપડાં

એવું કહેવાય છે કે જો તમે ઘરમાં જૂના ફાટેલા કપડા રાખો છો તો તે ઘરમાં ગરીબી  આવે  છે. જેના કારણે ઘરમાં પૈસા નથી આવતા અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ ફાટેલા અને જૂના કપડા છે તો તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને કાઢી નાખવા જોઈએ. નહિ તો માતા નારાજ થાય છે.

તૂટેલા  જૂતા ચપ્પલ 

કોઈપણ જૂતા અને ચપ્પલ જે ઉપયોગમાં ન હોય તે નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. તૂટેલા જૂતા ચપ્પલ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પણ નથી આવતી. પરિવારમાં કલેહનું વાતાવરણ સર્જાઇ છે. જેથી નવરાત્રિ પહેલા આ વસ્તુને ઘરમાં હટાવી દેવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget