શોધખોળ કરો

Shardiya Navratri 2023 : નવરાત્રિમાં ઘટસ્થાપન પહેલા ઘરમાંથી આ વસ્તુને હટાવી દો, નહિતો મા દુર્ગા થશે નારાજ

નવરાત્રીના તહેવારની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનની પરેશાનીઓને દૂર કરવા માટે પણ અનેક ઉપાયો કરવામાં આવે છે.

Shardiya Navratri 2023:શારદીય નવરાત્રિ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.તેની લોકપ્રિયતા ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેથી કરીને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ માટે ભક્તો નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આજે અમે તમને જણાવીશું, નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપિત કરતા પહેલા ઘરમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને કઈ વસ્તુઓથી દેવી માતા પ્રસન્ન થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નવરાત્રિ શરૂ થાય તે પહેલા લસણ અને ડુંગળી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. એટલું જ નહીં તેનું સેવન પણ ન કરવું જોઈએ. જો નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવામાં આવે તો માતા ગુસ્સે થાય છે અને જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

નવરાત્રિનો તહેવાર શરૂ થાય તે પહેલા અને કલશની સ્થાપના પહેલા તમામ તુટેલી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિઓ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જેના કારણે પરિવારના દરેક સભ્ય પરેશાન રહે છે અને પૈસાની પણ ખોટ થવા લાગે છે. તેથી નવરાત્રિ પહેલા મૂર્તિઓને દૂર કરીને પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જોઈએ.

ફાટેલા કપડાં

એવું કહેવાય છે કે જો તમે ઘરમાં જૂના ફાટેલા કપડા રાખો છો તો તે ઘરમાં ગરીબી  આવે  છે. જેના કારણે ઘરમાં પૈસા નથી આવતા અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ ફાટેલા અને જૂના કપડા છે તો તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને કાઢી નાખવા જોઈએ. નહિ તો માતા નારાજ થાય છે.

તૂટેલા  જૂતા ચપ્પલ 

કોઈપણ જૂતા અને ચપ્પલ જે ઉપયોગમાં ન હોય તે નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. તૂટેલા જૂતા ચપ્પલ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પણ નથી આવતી. પરિવારમાં કલેહનું વાતાવરણ સર્જાઇ છે. જેથી નવરાત્રિ પહેલા આ વસ્તુને ઘરમાં હટાવી દેવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
Embed widget