શોધખોળ કરો

Shardiya Navratri 2023 : નવરાત્રિમાં ઘટસ્થાપન પહેલા ઘરમાંથી આ વસ્તુને હટાવી દો, નહિતો મા દુર્ગા થશે નારાજ

નવરાત્રીના તહેવારની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનની પરેશાનીઓને દૂર કરવા માટે પણ અનેક ઉપાયો કરવામાં આવે છે.

Shardiya Navratri 2023:શારદીય નવરાત્રિ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.તેની લોકપ્રિયતા ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેથી કરીને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ માટે ભક્તો નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આજે અમે તમને જણાવીશું, નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપિત કરતા પહેલા ઘરમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને કઈ વસ્તુઓથી દેવી માતા પ્રસન્ન થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નવરાત્રિ શરૂ થાય તે પહેલા લસણ અને ડુંગળી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. એટલું જ નહીં તેનું સેવન પણ ન કરવું જોઈએ. જો નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવામાં આવે તો માતા ગુસ્સે થાય છે અને જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

નવરાત્રિનો તહેવાર શરૂ થાય તે પહેલા અને કલશની સ્થાપના પહેલા તમામ તુટેલી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિઓ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જેના કારણે પરિવારના દરેક સભ્ય પરેશાન રહે છે અને પૈસાની પણ ખોટ થવા લાગે છે. તેથી નવરાત્રિ પહેલા મૂર્તિઓને દૂર કરીને પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જોઈએ.

ફાટેલા કપડાં

એવું કહેવાય છે કે જો તમે ઘરમાં જૂના ફાટેલા કપડા રાખો છો તો તે ઘરમાં ગરીબી  આવે  છે. જેના કારણે ઘરમાં પૈસા નથી આવતા અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ ફાટેલા અને જૂના કપડા છે તો તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને કાઢી નાખવા જોઈએ. નહિ તો માતા નારાજ થાય છે.

તૂટેલા  જૂતા ચપ્પલ 

કોઈપણ જૂતા અને ચપ્પલ જે ઉપયોગમાં ન હોય તે નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. તૂટેલા જૂતા ચપ્પલ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પણ નથી આવતી. પરિવારમાં કલેહનું વાતાવરણ સર્જાઇ છે. જેથી નવરાત્રિ પહેલા આ વસ્તુને ઘરમાં હટાવી દેવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Embed widget