શોધખોળ કરો

Sarvartha Siddhi Yoga:સવાર્થ સિદ્ધ યોગ શું છે, જાણો ક્યારે છે શુભ ફળ આપતો આ દુર્લભ યોગ

વાર અને અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

Sarvartha Siddhi Yoga Benefits: વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

જ્યોતિષમાં દરેક યોગનું વિશેષ મહત્વ છે. જો કોઈ વિશેષ કે શુભ સમય ન હોય તો આ યોગોની સાથે શુભ, કલ્યાણકારી કે અમૃત ચોઘડિયાનું અવલોકન કરીને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ બધા યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીએ સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે અને તે ક્યારે શુભ અને અશુભ ફળ આપે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે

વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે જે વિશેષ વાર પર આવતા હોય છે. જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો તેની અસર વધુ થાય છે. જો ગુરુવાર અને શુક્રવારના દિવસે આ યોગ બને છે તો આ દિવસે ગમે તે તિથિ હોય તો આ યોગનો નાશ થતો નથી, જ્યારે કેટલીક વિશેષ તિથિઓ પર આ યોગ બન્યા પછી પણ નાશ પામે છે.

જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, જ્યારે દ્વિતિયા અને એકાદશી તિથિના દિવસે આ શુભ યોગ અશુભ સમયમાં ફેરવાય છે. માનવામાં આવે છે કે, આ યોગમાં કરવામાં આવેલ તમામ કાર્ય સફળ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં નવો ધંધો શરૂ કરવો, કોઈ પ્રકારનું શિક્ષણ લેવું, નવી નોકરી પર જવું, ઘરના કામકાજ શરૂ કરવા જેવી બાબતો થઈ શકે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા તમામ કાર્યો પૂર્ણ થાય છે અને તે શુભ અને ફળદાયી પણ હોય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ ક્યારે અશુભ બને છે

જો દ્વિતિયા કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો હોય તો તે શુભ માનવામાં આવતો નથી. જો મંગળવાર અને શનિવારે આ યોગ બની રહ્યો હોય તો આ યોગમાં લોખંડ ખરીદવું અશુભ માનવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં લગ્ન યોગ્ય નથી માનવામાં આવતા. આ યોગમાં યાત્રા કરવી અને ગૃહ પ્રવેશ  કરવો પણ અશુભ માનવામાં આવે છે. ગુરુ-પુષ્ય યોગમાંથી સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે અને રોહાણી નક્ષત્રમાં આ યોગ બને તો તે શુભ માનવામાં આવતો નથી.

ક્યારેક મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ હોય છે

વર્ષ 2023માં કુલ 162 સર્વાર્થ સિદ્ધિ યોગ થશે. જાન્યુઆરીમાં સૌથી વધુ આ યોગ સર્જાયો.  આ યોગ જાન્યુઆરીમાં 16 વખત, એપ્રિલમાં 6 વખત સર્જાયો હતો.  મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ 3 મે, 12 મે, 16 મે, 18 મે, 20 મે, 22 મે, 25 મે અને 29 મેના રોજ રહેશે. જ્યારે જૂનમાં આ યોગ 5 જૂન, 11 જૂન, 13 જૂન, 17 જૂન, 25 જૂન અને 30 જૂને બનશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ
26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
Embed widget