શોધખોળ કરો

Sarvartha Siddhi Yoga:સવાર્થ સિદ્ધ યોગ શું છે, જાણો ક્યારે છે શુભ ફળ આપતો આ દુર્લભ યોગ

વાર અને અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

Sarvartha Siddhi Yoga Benefits: વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

જ્યોતિષમાં દરેક યોગનું વિશેષ મહત્વ છે. જો કોઈ વિશેષ કે શુભ સમય ન હોય તો આ યોગોની સાથે શુભ, કલ્યાણકારી કે અમૃત ચોઘડિયાનું અવલોકન કરીને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ બધા યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીએ સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે અને તે ક્યારે શુભ અને અશુભ ફળ આપે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે

વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે જે વિશેષ વાર પર આવતા હોય છે. જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો તેની અસર વધુ થાય છે. જો ગુરુવાર અને શુક્રવારના દિવસે આ યોગ બને છે તો આ દિવસે ગમે તે તિથિ હોય તો આ યોગનો નાશ થતો નથી, જ્યારે કેટલીક વિશેષ તિથિઓ પર આ યોગ બન્યા પછી પણ નાશ પામે છે.

જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, જ્યારે દ્વિતિયા અને એકાદશી તિથિના દિવસે આ શુભ યોગ અશુભ સમયમાં ફેરવાય છે. માનવામાં આવે છે કે, આ યોગમાં કરવામાં આવેલ તમામ કાર્ય સફળ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં નવો ધંધો શરૂ કરવો, કોઈ પ્રકારનું શિક્ષણ લેવું, નવી નોકરી પર જવું, ઘરના કામકાજ શરૂ કરવા જેવી બાબતો થઈ શકે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા તમામ કાર્યો પૂર્ણ થાય છે અને તે શુભ અને ફળદાયી પણ હોય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ ક્યારે અશુભ બને છે

જો દ્વિતિયા કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો હોય તો તે શુભ માનવામાં આવતો નથી. જો મંગળવાર અને શનિવારે આ યોગ બની રહ્યો હોય તો આ યોગમાં લોખંડ ખરીદવું અશુભ માનવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં લગ્ન યોગ્ય નથી માનવામાં આવતા. આ યોગમાં યાત્રા કરવી અને ગૃહ પ્રવેશ  કરવો પણ અશુભ માનવામાં આવે છે. ગુરુ-પુષ્ય યોગમાંથી સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે અને રોહાણી નક્ષત્રમાં આ યોગ બને તો તે શુભ માનવામાં આવતો નથી.

ક્યારેક મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ હોય છે

વર્ષ 2023માં કુલ 162 સર્વાર્થ સિદ્ધિ યોગ થશે. જાન્યુઆરીમાં સૌથી વધુ આ યોગ સર્જાયો.  આ યોગ જાન્યુઆરીમાં 16 વખત, એપ્રિલમાં 6 વખત સર્જાયો હતો.  મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ 3 મે, 12 મે, 16 મે, 18 મે, 20 મે, 22 મે, 25 મે અને 29 મેના રોજ રહેશે. જ્યારે જૂનમાં આ યોગ 5 જૂન, 11 જૂન, 13 જૂન, 17 જૂન, 25 જૂન અને 30 જૂને બનશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
Embed widget