શોધખોળ કરો

Sarvartha Siddhi Yoga:સવાર્થ સિદ્ધ યોગ શું છે, જાણો ક્યારે છે શુભ ફળ આપતો આ દુર્લભ યોગ

વાર અને અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

Sarvartha Siddhi Yoga Benefits: વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે. જાણો આ યોગ ક્યારે શુભ અને કયારે અશુભ ફળ આપે છે.

જ્યોતિષમાં દરેક યોગનું વિશેષ મહત્વ છે. જો કોઈ વિશેષ કે શુભ સમય ન હોય તો આ યોગોની સાથે શુભ, કલ્યાણકારી કે અમૃત ચોઘડિયાનું અવલોકન કરીને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ બધા યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીએ સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે અને તે ક્યારે શુભ અને અશુભ ફળ આપે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે

વાર અને નક્ષત્રના સંયોજનને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. આ યોગ વિશેષ નક્ષત્રોના સંયોગથી બને છે જે વિશેષ વાર પર આવતા હોય છે. જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો તેની અસર વધુ થાય છે. જો ગુરુવાર અને શુક્રવારના દિવસે આ યોગ બને છે તો આ દિવસે ગમે તે તિથિ હોય તો આ યોગનો નાશ થતો નથી, જ્યારે કેટલીક વિશેષ તિથિઓ પર આ યોગ બન્યા પછી પણ નાશ પામે છે.

જો સોમવારે રોહિણી, મૃગાશીરા, પુષ્ય, અનુરાધા અને શ્રવણ નક્ષત્ર હોય તો સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, જ્યારે દ્વિતિયા અને એકાદશી તિથિના દિવસે આ શુભ યોગ અશુભ સમયમાં ફેરવાય છે. માનવામાં આવે છે કે, આ યોગમાં કરવામાં આવેલ તમામ કાર્ય સફળ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં નવો ધંધો શરૂ કરવો, કોઈ પ્રકારનું શિક્ષણ લેવું, નવી નોકરી પર જવું, ઘરના કામકાજ શરૂ કરવા જેવી બાબતો થઈ શકે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા તમામ કાર્યો પૂર્ણ થાય છે અને તે શુભ અને ફળદાયી પણ હોય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ ક્યારે અશુભ બને છે

જો દ્વિતિયા કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો હોય તો તે શુભ માનવામાં આવતો નથી. જો મંગળવાર અને શનિવારે આ યોગ બની રહ્યો હોય તો આ યોગમાં લોખંડ ખરીદવું અશુભ માનવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં લગ્ન યોગ્ય નથી માનવામાં આવતા. આ યોગમાં યાત્રા કરવી અને ગૃહ પ્રવેશ  કરવો પણ અશુભ માનવામાં આવે છે. ગુરુ-પુષ્ય યોગમાંથી સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે અને રોહાણી નક્ષત્રમાં આ યોગ બને તો તે શુભ માનવામાં આવતો નથી.

ક્યારેક મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ હોય છે

વર્ષ 2023માં કુલ 162 સર્વાર્થ સિદ્ધિ યોગ થશે. જાન્યુઆરીમાં સૌથી વધુ આ યોગ સર્જાયો.  આ યોગ જાન્યુઆરીમાં 16 વખત, એપ્રિલમાં 6 વખત સર્જાયો હતો.  મે મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ 3 મે, 12 મે, 16 મે, 18 મે, 20 મે, 22 મે, 25 મે અને 29 મેના રોજ રહેશે. જ્યારે જૂનમાં આ યોગ 5 જૂન, 11 જૂન, 13 જૂન, 17 જૂન, 25 જૂન અને 30 જૂને બનશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Embed widget