શોધખોળ કરો

શનિદેવ ક્યારથી કુંભ રાશિમાં કરશે પ્રવેશ ? 30 વર્ષ પછી બનનારા આ સંયોગથી કઈ બે રાશિના લોકોએ ચેતવા જેવું છે ?

શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે.

Shani Rashi Parivartan: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.

શનિનું કેટલા વર્ષે થાય છે રાશિ પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની રાશિ પરિવર્તનનું ખૂબ મહત્વ છે. દર અઢી વર્ષે શનિ રાશિ બદલે છે. શનિદેવ 29 એપ્રિલ, 2022ના રોજ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવશે કરશે. 30 વર્ષ પછી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. શનિ કોઈ રાશિમાં 12 વર્ષ રહેતો હોવાથી તમામ 12 રાશિમાં આવતાં 30 વર્ષ લાગે છે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને રાહત થાય છે તો અમુકની મુશ્કેલી વધે છે.

આ રાશિના જાતકો પર થઈ શકે છે અશુભ અસર

2022માં કુંભ રાશિમાં શનિના પરિવર્તનના કારણે કર્ક રાશિના જાતકો પર તેની અશુભ અસર થશે. આ રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધી શકે છે. નોકરી-ધંધામાં અડચણ આવી શખે છે. રોકાણ સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઉતાવળામાં કોઈ નવું કામ શરૂ કરવાથી નુકસાન સહન કરવું પડી શકે છે.

આ રાશિના જાતકો માટે મોટો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે

કુંભ રાશિના જાતકો માટે કોઈ મોટો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. જૂના રોગની સમસ્યા સતાવી શકે છે. પૈસાની તંગી પડી શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે. પરિવારમાં વિવાદ વધી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે.

આ પણ વાંચોઃ 2022માં આ રાશિના લોકોનું સૂતેલું નસીબ જાગશે, ધન દોલતમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ
26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
Embed widget