શોધખોળ કરો

Shani Margi 2024: 15 નવેમ્બરથી શનિ વર્કીથી માર્ગી થઇ રહ્યો છે, જાણો શું કરશે અસર

Shani Margi 2024: વર્ષ 2024 ના અંતમાં શનિની ચાલમાં નોંધપાત્ર ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ કે, શનિ હવે વક્રીથી માર્ગી થઇ રહ્યો છે.

Shani Margi 2024: જ્યોતિષ ગ્રંથોમાં શનિને એક ક્રૂર ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેનું કામ લોકોને સજા કરવાનું છે.શનિદેવના આ સ્વભાવને કારણે દરેક વ્યક્તિ, પછી તે રાજા હોય કે રંક શનિથી ડરે છે. શનિની ગતિ ખૂબ જ ધીમી છે, તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે, શનિનું આ ગોચર  લોકોના જીવનમાં સૌથી મોટા ફેરફારો લાવે છે.

શનિની ચાલમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, 15 નવેમ્બર 2024 ના રોજ, શનિ વક્રીથી માર્ગી થવા જઇ રહ્યો છે. તેનો અર્થ એ છે કે, થોડા દિવસોમાં, શનિ તેની સીધી ચાલ ચાલશે. શનિનું આ પરિવર્તન આ બધી રાશિઓ પર પડશે અસર-

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

તુલા

વૃશ્ચિક

ધન

મકર

કુંભ

મીન

આ રાશિઓ સાથે શનિની પ્રત્યક્ષતા રહેશે અને દેશ અને દુનિયા પર પણ તેની અસર પડશે. જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તેને પીડિત માનવામાં આવે છે.  જ્યારે વ્યક્તિ ખોટી દિશામાં આગળ વધે છે ત્યારે તેને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે, જ્યારે શનિ વક્રી  હોય છે, ત્યારે તેઓ ગંભીર સમસ્યાઓનો સામનો કરે છે અને પીડા અનુભવે છે. આ કારણથી શનિ તેની વક્રી સ્થિતિમાં વધુ ખરાબ પરિણામ આપે છે,

કાર્તિક પૂર્ણિમાના દિવસે શનિ ગ્રહ સીધી ચાલ ચાલશે.  હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે, આ દિવસે શનિની ચાલમાં પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવ આ દિવસે દિવાળી ઉજવે છે. કારતક પૂર્ણિમાના દિવસે દાન કરવું અને ગંગા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે શનિનું આ પરિવર્તન ફાયદાકારક પરિણામ આપી શકે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઉપવાસ રાખો આ વાતોનું ધ્યાન-

ગરીબોને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરો

લાચાર લોકોને મદદ કરો

મજૂરો અને તમારા સહકાર્યકરોનું સન્માન કરો

હોસ્પિટલમાં દર્દીઓને ફળ વગેરેનું વિતરણ કરો

શિયાળો શરૂ થયો છે, પશુ-પક્ષીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરો.

કાળો ધાબળાનું  દાન કરો

આ કાર્યો કરવાથી શનિ પ્રસન્ન થાય છે અને અશુભ હોવા છતાં પણ શુભ ફળ આપવા લાગે છે. શનિની કૃપાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ધન, સુખ અને સમૃદ્ધિ રહે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે, શનિ કુંભ રાશિમાં જઈ રહ્યો છે, જે તેની પોતાની રાશિ છે. કારણ કે  શનિ કુંભ રાશિનો સ્વામી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget