શોધખોળ કરો

Shani Margi 2024: 15 નવેમ્બરથી શનિ વર્કીથી માર્ગી થઇ રહ્યો છે, જાણો શું કરશે અસર

Shani Margi 2024: વર્ષ 2024 ના અંતમાં શનિની ચાલમાં નોંધપાત્ર ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ કે, શનિ હવે વક્રીથી માર્ગી થઇ રહ્યો છે.

Shani Margi 2024: જ્યોતિષ ગ્રંથોમાં શનિને એક ક્રૂર ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેનું કામ લોકોને સજા કરવાનું છે.શનિદેવના આ સ્વભાવને કારણે દરેક વ્યક્તિ, પછી તે રાજા હોય કે રંક શનિથી ડરે છે. શનિની ગતિ ખૂબ જ ધીમી છે, તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે, શનિનું આ ગોચર  લોકોના જીવનમાં સૌથી મોટા ફેરફારો લાવે છે.

શનિની ચાલમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, 15 નવેમ્બર 2024 ના રોજ, શનિ વક્રીથી માર્ગી થવા જઇ રહ્યો છે. તેનો અર્થ એ છે કે, થોડા દિવસોમાં, શનિ તેની સીધી ચાલ ચાલશે. શનિનું આ પરિવર્તન આ બધી રાશિઓ પર પડશે અસર-

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

તુલા

વૃશ્ચિક

ધન

મકર

કુંભ

મીન

આ રાશિઓ સાથે શનિની પ્રત્યક્ષતા રહેશે અને દેશ અને દુનિયા પર પણ તેની અસર પડશે. જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તેને પીડિત માનવામાં આવે છે.  જ્યારે વ્યક્તિ ખોટી દિશામાં આગળ વધે છે ત્યારે તેને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે, જ્યારે શનિ વક્રી  હોય છે, ત્યારે તેઓ ગંભીર સમસ્યાઓનો સામનો કરે છે અને પીડા અનુભવે છે. આ કારણથી શનિ તેની વક્રી સ્થિતિમાં વધુ ખરાબ પરિણામ આપે છે,

કાર્તિક પૂર્ણિમાના દિવસે શનિ ગ્રહ સીધી ચાલ ચાલશે.  હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે, આ દિવસે શનિની ચાલમાં પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવ આ દિવસે દિવાળી ઉજવે છે. કારતક પૂર્ણિમાના દિવસે દાન કરવું અને ગંગા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે શનિનું આ પરિવર્તન ફાયદાકારક પરિણામ આપી શકે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઉપવાસ રાખો આ વાતોનું ધ્યાન-

ગરીબોને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરો

લાચાર લોકોને મદદ કરો

મજૂરો અને તમારા સહકાર્યકરોનું સન્માન કરો

હોસ્પિટલમાં દર્દીઓને ફળ વગેરેનું વિતરણ કરો

શિયાળો શરૂ થયો છે, પશુ-પક્ષીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરો.

કાળો ધાબળાનું  દાન કરો

આ કાર્યો કરવાથી શનિ પ્રસન્ન થાય છે અને અશુભ હોવા છતાં પણ શુભ ફળ આપવા લાગે છે. શનિની કૃપાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ધન, સુખ અને સમૃદ્ધિ રહે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે, શનિ કુંભ રાશિમાં જઈ રહ્યો છે, જે તેની પોતાની રાશિ છે. કારણ કે  શનિ કુંભ રાશિનો સ્વામી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget