શોધખોળ કરો

Sharad Purnima:શરદ પૂર્ણિમાનું ધાર્મિક સાથે આ વૈજ્ઞાનિક મહત્વ પણ અનેરૂ, જાણો મેડિકલ સાયન્સ સાથે શું છે નાતો

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું  છે

Sharad Purnima 2023: શરદ પૂર્ણિમા વર્ષની અન્ય પૂર્ણિમા કરતાં અલગ અને વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 28 ઓક્ટોબર 2023 શનિવારના  રોજ એટલે કે આજે મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે ચંદ્રનો પ્રકાશ અન્ય દિવસો કરતાં સૌથી વધુ તેજસ્વી હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસે છે.

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું  છે અને તેને મેડિકલ સાન્યસ સાથે કેવી રીતે સાંકળી શકાય

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારના ક્ષાર અને વિટામિન હોય છે. ચંદ્રપ્રકાશ પિત્ત, તરસ અને બળતરા દૂર કરે છે. આ જ કારણ છે કે ચંદ્રના કિરણો પૃથ્વી પર આરોગ્યની વર્ષા કરે છે. વૈજ્ઞાનિકોના મતે ચાંદની રાત્રે દૂધ પૌવા રાખીને તેના સેવનથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.

વાસ્તવમાં દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. આ તત્વ કિરણોમાંથી વધુ શક્તિ ગ્રહણ કરે છે અને ચોખામાં સ્ટાર્ચની હાજરીને કારણે આ પ્રક્રિયા વધુ સરળ બની જાય છે. તેનાથી ઉર્જા, રોગપ્રતિકારક શક્તિ અને કાયાકલ્પ કરવાની ક્ષમતા વધે છે.આ દિવસે ચાંદીના વાસણમાં ખીરનું સેવન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. સંશોધન મુજબ, ચાંદીના વાસણોમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાથી ખોરાકને બચાવે છે.

શરદ પૂર્ણિમા બાદથી શિયાળાની શરૂઆત થઇ જાય છે. આવી સ્થિતિમાં, આ દિવસે ખીર ખાવાનું માનવામાં આવે છે કે ઠંડીની ઋતુ આવી ગઈ છે, તેથી ગરમ ખોરાક લેવાનું શરૂ કરી દેવું જોઇએ. આમ કરવાથી શરીરને એનર્જી મળે છે.

એવું કહેવાય છે કે, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણો ઠંડા થઈ જાય છે અને તેમનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. આવી સ્થિતિમાં 10-15 દિવસ સુધી ખુલ્લી આંખે ચંદ્રને જોવાથી આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ દિવસે રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યાની વચ્ચે ઓછા કપડામાં ફરતા વ્યક્તિને તંદુરસ્તીનું વરદાન સાથે ઊર્જા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget