શોધખોળ કરો

Sharad Purnima:શરદ પૂર્ણિમાનું ધાર્મિક સાથે આ વૈજ્ઞાનિક મહત્વ પણ અનેરૂ, જાણો મેડિકલ સાયન્સ સાથે શું છે નાતો

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું  છે

Sharad Purnima 2023: શરદ પૂર્ણિમા વર્ષની અન્ય પૂર્ણિમા કરતાં અલગ અને વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 28 ઓક્ટોબર 2023 શનિવારના  રોજ એટલે કે આજે મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે ચંદ્રનો પ્રકાશ અન્ય દિવસો કરતાં સૌથી વધુ તેજસ્વી હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસે છે.

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું  છે અને તેને મેડિકલ સાન્યસ સાથે કેવી રીતે સાંકળી શકાય

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારના ક્ષાર અને વિટામિન હોય છે. ચંદ્રપ્રકાશ પિત્ત, તરસ અને બળતરા દૂર કરે છે. આ જ કારણ છે કે ચંદ્રના કિરણો પૃથ્વી પર આરોગ્યની વર્ષા કરે છે. વૈજ્ઞાનિકોના મતે ચાંદની રાત્રે દૂધ પૌવા રાખીને તેના સેવનથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.

વાસ્તવમાં દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. આ તત્વ કિરણોમાંથી વધુ શક્તિ ગ્રહણ કરે છે અને ચોખામાં સ્ટાર્ચની હાજરીને કારણે આ પ્રક્રિયા વધુ સરળ બની જાય છે. તેનાથી ઉર્જા, રોગપ્રતિકારક શક્તિ અને કાયાકલ્પ કરવાની ક્ષમતા વધે છે.આ દિવસે ચાંદીના વાસણમાં ખીરનું સેવન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. સંશોધન મુજબ, ચાંદીના વાસણોમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાથી ખોરાકને બચાવે છે.

શરદ પૂર્ણિમા બાદથી શિયાળાની શરૂઆત થઇ જાય છે. આવી સ્થિતિમાં, આ દિવસે ખીર ખાવાનું માનવામાં આવે છે કે ઠંડીની ઋતુ આવી ગઈ છે, તેથી ગરમ ખોરાક લેવાનું શરૂ કરી દેવું જોઇએ. આમ કરવાથી શરીરને એનર્જી મળે છે.

એવું કહેવાય છે કે, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણો ઠંડા થઈ જાય છે અને તેમનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. આવી સ્થિતિમાં 10-15 દિવસ સુધી ખુલ્લી આંખે ચંદ્રને જોવાથી આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ દિવસે રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યાની વચ્ચે ઓછા કપડામાં ફરતા વ્યક્તિને તંદુરસ્તીનું વરદાન સાથે ઊર્જા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
Embed widget