શોધખોળ કરો

દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ 10 દિવસ પછી પણ ભાજપ સીએમની પસંદગી કરી શકી નથી, જેને લઈને વિપક્ષ AAP પ્રહારો કરી રહ્યું છે.

Delhi News: દિલ્હીમાં સત્તાથી બહાર થયા પછી, આમ આદમી પાર્ટી (AAP) તેની આગામી વ્યૂહરચના પર કામ કરી રહી છે અને હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત ન કરવા બદલ ભાજપ પર પ્રહારો કરી રહી છે, 'આપ'ના નેતા ગોપાલ રાયે કહ્યું, "ચૂંટણી પૂરી થયાને 10 દિવસ થઈ ગયા છે. ભાજપ હજુ મુખ્યમંત્રી અને મંત્રીઓ નક્કી કરી શકી નથી. ભાજપ પાસે ન તો ગઈકાલે મુખ્યમંત્રી હતા અને ન તો આજે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા AAP ધારાસભ્ય ગોપાલ રાયે કહ્યું, “મુખ્યમંત્રીના ચહેરાને લઈને ભાજપમાં ઝઘડો ચાલી રહ્યો છે. ભાજપમાં જૂથવાદ છે. મને લાગે છે કે આગામી 5 વર્ષમાં દિલ્હીને ત્રણ મુખ્યમંત્રી મળશે. એવું લાગે છે કે દિલ્હીમાં અસ્થિર સરકાર ચાલશે, ગોપાલ રાયે વધુમાં કહ્યું કે, પીએમ વિદેશથી પરત ફર્યા છે. હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત કેમ કરવામાં આવી નથી? ભાજપ મુખ્યમંત્રીને લઈને તારીખ પછી તારીખ આપી રહી છે. દિલ્હીની ચૂંટણીમાં આ વખતે મતદારો ગભરાટમાં હતા. ચૂંટણીમાં મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

19મી ફેબ્રુઆરીએ AAPની મોટી બેઠક

પોતાની પાર્ટીની રણનીતિ અંગે ગોપાલ રાયે કહ્યું, "આમ આદમી પાર્ટીનું સંગઠન દરેક કામમાં દિલ્હીની જનતાની સાથે રહેશે." અમે કાલે પણ દિલ્હીના લોકોનો અવાજ હતા અને આજે પણ છીએ. 19મીએ દિલ્હીમાં AAPની બેઠક મળશે જેમાં સંગઠન અને દિલ્હી અંગે શું કરવું તે નક્કી કરીશું.

20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં શપથગ્રહણ

તમને જણાવી દઈએ કે એવી માહિતી આવી રહી છે કે ભાજપ 19 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવશે. આ પછી 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ થશે. આ માટે રામલીલા મેદાન નક્કી કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 48 અને AAPને 22 બેઠકો મળી હતી. આ સાથે જ દિલ્હીમાં AAPના 10 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો.

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ચૂંટણીના પરિણામો આવ્યાને 10 દિવસ થઈ ગયા છે પરંતુ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે કોઈ ઉમેદવારનું નામ પસંદ કરી શક્યું નથી. આતિશીએ કહ્યું કે આ વિલંબનું કારણ તેમના ધારાસભ્યો પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો છે જેના કારણે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હી માટે યોગ્ય ચહેરો શોધી શકતું નથી.

આ પણ વાંચો....

AAP નું રાજ ખતમ થતાં જ એલજી એક્શનમાં, યમુના સફાઈ અભિયાન શરૂ, 3 વર્ષમાં નદીને...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget