શોધખોળ કરો

Diwali 2023 Upay: આ દિવાળીએ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો સાવરણીનો આ ખાસ ઉપાય, વર્ષભર રહેશે મહાલક્ષ્મી મહેરબાન

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ કેવા ઉપાયોછી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

Diwali 2023:દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર આવે છે અને દરેક ઘરની મુલાકાત લે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. તેમાંથી સાવરણીનો ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત આ ઉપાયો વિશે.

 સાવરણીના ઉપાય જાણો

દિવાળીના દિવસે સાવરણી સંબંધિત ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. જો કોઈ કારણોસર તમે ધનતેરસ પર સાવરણી ખરીદી શક્યા નથી, તો દિવાળી પર અવશ્ય ખરીદો.

દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદો અને તે જ દિવસે તમારી જૂની સાવરણી ઘરમાંથી ફેંકી દો. શાસ્ત્રોમાં દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીના દિવસે ત્રણ સાવરણી ખરીદો અને એક સાવરણીને ચૂપચાપ કોઇ મંદિરમાં મૂકીને આવો. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડુ ક્યારેય બળથી ફેંકવું ન જોઈએ. ઝાડુનો અનાદર કરવાનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મીનો અનાદર કરવો. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.

સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ. સાવરણી દરવાજા પાછળ છુપાયેલ હોવી જોઈએ

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget