શોધખોળ કરો

Diwali 2023 Upay: આ દિવાળીએ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો સાવરણીનો આ ખાસ ઉપાય, વર્ષભર રહેશે મહાલક્ષ્મી મહેરબાન

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ કેવા ઉપાયોછી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

Diwali 2023:દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર આવે છે અને દરેક ઘરની મુલાકાત લે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. તેમાંથી સાવરણીનો ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત આ ઉપાયો વિશે.

 સાવરણીના ઉપાય જાણો

દિવાળીના દિવસે સાવરણી સંબંધિત ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. જો કોઈ કારણોસર તમે ધનતેરસ પર સાવરણી ખરીદી શક્યા નથી, તો દિવાળી પર અવશ્ય ખરીદો.

દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદો અને તે જ દિવસે તમારી જૂની સાવરણી ઘરમાંથી ફેંકી દો. શાસ્ત્રોમાં દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીના દિવસે ત્રણ સાવરણી ખરીદો અને એક સાવરણીને ચૂપચાપ કોઇ મંદિરમાં મૂકીને આવો. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડુ ક્યારેય બળથી ફેંકવું ન જોઈએ. ઝાડુનો અનાદર કરવાનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મીનો અનાદર કરવો. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.

સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ. સાવરણી દરવાજા પાછળ છુપાયેલ હોવી જોઈએ

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget