શોધખોળ કરો

Akshaya Tritiya 2025 : આજે અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત

Akshaya Tritiya 2025 : આજે 30 એપ્રિલ બુધવાર અને અક્ષય તૃતિયાનો શુભ અવસર, જાણીએ લક્ષ્મી નારાયણની પૂજા અને ખરીદીના શુભ ચોઘડિયા કયા છે

Akshaya Tritiya 2025 : અક્ષય તૃતિયાનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે અનેક વિરલ ઘટનાઓ બની હતી. આજના દિવસે શ્રીકૃષ્ણ સુદામાનું મિલન થયું હતું. આજે કેદારધામના કપાટ ખુલ્લે છે. આજે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આ રીતે અક્ષય તૃતિયાનો દિવસ અનેક રીત મહત્વપૂર્ણ છે.

30 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 02:13 સુધી, તૃતીયા તિથિ અને પછી ચતુર્થી તિથિ રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 4.18 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ મૃગસીરા નક્ષત્ર રહેશે. આ દિવસે તમને ગ્રહો દ્વારા રચિત વશી યોગ, આનંદાદિ યોગ, સુનાફળ યોગ, ગજકેસરી યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, શોભન યોગનો સહયોગ મળશે.

લક્ષ્મી નારાયણની પૂજાનું શુભ મૂહૂર્ત

અક્ષય તૃતીયા પર લક્ષ્મી-નારાયણની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 05:41 થી 12:18 સુધીનો રહેશે.

ખરીદીના શુભ મૂહૂર્ત

જો તમારી રાશિ મિથુન, કન્યા, ધન, મીન છે તો તમને માલવ્ય યોગનો લાભ મળશે. ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આ દિવસે શુભ કાર્ય માટે  શુભ મૂહૂર્ત નોંધી લો બે શુભ મુહૂર્ત છે.

સવારે 07:00 થી 09:00 સુધી લાભ-અમૃત ચોઘડિયા અને સાંજે 5:15 થી 6:15 સુધી લાભ ચોઘડિયા રહેશે. રાહુકાલ બપોરે 12.00 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી રહેશે.

અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, તેથી જ લોકો આ દિવસે સોનું ખરીદે છે. ધાર્મિક ગ્રંથોમાં, સોનાને એક વિશેષ ધાતુ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે સુખ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. તેનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. લોકો આ દિવસે ઘરેણાં ખરીદીને ઘરે લાવે છે. એ પણ જાણી લો કે સોનું ખરીદવા માટે કયો છે યોગ્ય અને શુભ સમય-

આજે અક્ષય તૃતીયા છે, આ દિવસે સોનું ખરીદવાનો શુભ સમય સવારે 05:41 થી 01:12 સુધીનો છે. અક્ષય તૃતીયા સાથે શુભ ચોઘડિયા મુહૂર્ત - પ્રથમ શુભ સમય સવારે 10:39 થી બપોરે 12:18 સુધીનો રહેશે.

અક્ષય તૃતિયાના અવસરે દાનનું પણ મહત્વ

આજના દિવસ દાનનું પણ વિશેષ મહત્વ છે.અક્ષય તૃતીયાના દિવસે હિંદુ ધર્મના લોકો સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને શાશ્વત ફળ મળે છે. અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જ્યારે અબુજ મુહૂર્ત હોય છે, એટલે કે કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી. આ સાથે લોકો આ દિવસે દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત કરે છે. આ દિવસે દાન કરવાથી દેવી-દેવતાઓ અને તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget