શોધખોળ કરો

Navratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ દરમિયાન લિજ્જદાર ફરાળી પનીર પકોડા ટ્રાય કરો

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન જો આપને કંઇ ગરમા-ગરમ અને સ્પાઇસી ખાવાની ઇચ્છા થાય તો ફરાળી પનીર પકોડા સારો ઓપ્શન છે. જાણીએ તેની રેસિપી

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસિપી ટ્રાય કરો. તો જાણીએ  ફરાળી પનીર પકોડાની રેસિપી

ફરાળી પકોડા બનાવવા માટેની સામગ્રી

  • પનીર - 400 ગ્રામ
  • સામો  - ½ કપ (100 ગ્રામ) (પલાળેલા અને પીસેલા)
  • શિંગોળાનો લોટ  લોટ - ¼ કપ (40 ગ્રામ)
  • લીલા ધાણા - 2 ચમચી (બારીક સમારેલી)
  • લીલું મરચું - 1 (બારીક સમારેલ)
  • કાળા મરી પાવડર - 1/2 ચમચી
  • રોક સોલ્ટ - 1 ચમચી અથવા સ્વાદ મુજબ
  • તેલ - પકોડા તળવા માટે
  • બારીક સમારેલ કોથમીર

પકોડા બનાવવાની રીત

પકોડા બનાવવા માટે સામાને સારી રીતે ધોઈને સ્વચ્છ પાણીમાં પલાળી દો. આ પછી  સાંમાથી વધારાનું પાણી કાઢી લો અને તેને મિક્સર જારમાં નાખીને પીસી લો.એક વાસણમાં પીસેલા ચોખાને નાખો અને  તેમાં શિંગોલાનો  લોટ ઉમેરો અને પકોડાના બેટર તૈયાર કરવા પાણી ઉમેરો બાદ બેટર તૈયાર કરો.                                                             

  

આ મિશ્રણમાં ¼ ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી રોક મીઠું, બારીક સમારેલા લીલા મરચા, બારીક સમારેલી લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી બધું મિક્સ કરો. તૈયાર છે પકોડા માટેનું બેટર.

હવે પનીરને એવી રીતે કાપો કે તે નીચેના એક ભાગથી જોડાયેલું રહે હવે તેમાં થોડો સ્ટફ ભરી દો. બાદ તેલને ધીમ આંચ પર ગરમ કરો, બાદ પનીરના ટૂકડાને બેટરમાં ઝબોળીને તેને તળી લો. તૈયાર છે ફરાળી પનીર પકોડા. ગરમ ગરમ પનીર પકોડાને  ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14મીથી સૂર્યદેવ લાલઘૂમ! મંગળ-કેતુની જુગલબંધીમાં કઈ 3 રાશિઓના પાયા હચમચશે?
14મીથી સૂર્યદેવ લાલઘૂમ! મંગળ-કેતુની જુગલબંધીમાં કઈ 3 રાશિઓના પાયા હચમચશે?
Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મના આધારસ્તંભ હતા આદિ શંકરાચાર્ય; જાણો 4 દિશામાં કેમ બનાવ્યા 'ચાર મઠ'
Adi Shankaracharya Jayanti 2026: સનાતન ધર્મના આધારસ્તંભ હતા આદિ શંકરાચાર્ય; જાણો 4 દિશામાં કેમ બનાવ્યા 'ચાર મઠ'
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયાના અવસરે કરો આ ઉપાપ. આર્થિક સ્થિતિમાં થશે સુધાર, ધન આગમનના બનશે યોગ
Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયાના અવસરે કરો આ ઉપાપ. આર્થિક સ્થિતિમાં થશે સુધાર, ધન આગમનના બનશે યોગ

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
Embed widget