શોધખોળ કરો

Navratri Fasting 2025: નવરાત્રિમાં વ્રત દરમિયાન શું ખાશો શું નહિ, જાણો સાત્વિક ડાયટ પ્લાન

Navratri Fasting 2025: નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન યોગ્ય ખોરાક લઈને સ્વસ્થ અને ઉર્જાવાન રહો. શું ખાવું અને શું ટાળવું, અહીં જાણીએ....

Navratri Fasting 2025: નવરાત્રી દરમિયાન નવ દિવસનો ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવા, પાચનતંત્રને આરામ આપવા અને મનની શાંતિ મેળવવાનો  એક શ્રેષ્ઠ અવસર છે. જોકે, ઉપવાસ દરમિયાન સાચા અને ખોટા ખોરાકની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ ખાવાથી થાક, નબળાઈ અને ઉર્જાનો અભાવ થઈ શકે છે. તેથી, શું ટાળવું અને શું ખાવું તે જાણવું મહત્વપૂર્ણ છે.

વ્રત દરમિયાન ખાઓ આ ચીજો

ફળો અને શાકભાજી: કેળા, સફરજન, પપૈયા, શક્કરીયા, દૂધી અને કોળા. આ ઉર્જા પૂરી પાડે છે અને પાચનમાં મદદ કરે છે.

આખા અનાજ: ક્ટૂનો લોટ, સાબુદાણાનો ઉપયોગ કરણ કરી શકાય છે. જેનાથી પેટ ભરેલું રહે છે.

પ્રોટીન: મગફળી, મગની દાળ, નારિયેળ અને દહીં. આ વાળ, ત્વચા અને સ્નાયુઓ માટે જરૂરી છે.

બદામ અને સીડ્સ : બદામ, અખરોટ, તલ અને સૂર્યમુખીના બીજ. આ લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે.

વ્રતમાં આ ચીજોથી બચો

પેકેજ્ડ નાસ્તા, ખારા નાસ્તા અને જંક ફૂડ. આ ઉપવાસને ભારે બનાવી શકે છે અને પાચનને અસર કરી શકે છે.

ચા, કોફી  ડિહાઇડ્રેશન અને થાકનું કારણ બની શકે છે.

માંસ, માછલી અને ઈંડા. આ ઉપવાસના ધાર્મિક નિયમોની વિરુદ્ધ છે અને પાચનને પણ અસર કરે છે.

વધુ પડતા મસાલા અને તળેલા ખોરાક. આ પેટમાં ભારેપણું અને એસિડિટીનું કારણ બની શકે છે.

સ્વસ્થ નાસ્તો અને પીણાં

ઉપવાસ દરમિયાન હળવા અને ઉર્જા આપનારા નાસ્તા પસંદ કરો.

સાબુદાણાની ખીચડી અથવા ઉપમા ખાઓ.

લીંબુ પાણી અને નાળિયેર પાણી પીઓ.

કિસમિસ, બદામ અને અખરોટ ખાઓ.

હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી

ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દિવસભર ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો.

નવરાત્રિ દરમિયાન યોગ્ય રીતે ઉપવાસ કરવો એ માત્ર ધાર્મિક જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો અને જંક ફૂડ, વધુ પડતા મસાલા અને તળેલા ફૂડ લેવાનું  ટાળો. યોગ્ય ખાવાથી તમે નવ દિવસ સુધી સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget