શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રિનો ક્યારથી થાય છે પ્રારંભ, જાણો ઘટ સ્થાપનનું શુભ મુહુર્ત અને વિધિ વિધાન

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2024 એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નવ રાત. કેટલાક રાજ્યોમાં નવરાત્રીને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની પહેલી તારીખથી નવરાત્રિ શરૂ થાય છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન, લોકો મા દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની સતત 9 દિવસ સુધી મહાન વિધિ સાથે પૂજા કરે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ કલશની સ્થાપના કરવામાં આવે છે. તે પછી 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે.

આ વખતે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપનનું  શુભ મુહુર્ત  સવારે 06:01 થી 10:15 સુધીનું રહેશે

માતાનું વાહન શું હશે

ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું વાહન  ઘોડો હશે. માતા રાની ઘોડા પર સવાર થઇને આવે છે. માતાજીનું વાહન શું હશે તે એ વાત પર નિર્ભર હોય છે કે નવરાત્રિ ક્યાં દિવસથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ મંગળવારથી શરૂ થઇ રહી છે. તેથી મા દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો છે. જો કે માની અશ્વ પર સવારી શુભ નથી માનવામાં આવતી. માતાની ઘોડા પર સવારી આફતનો સંકેત આપે છે.

ચૈત્ર નવરાત્રિનું મહત્વ

હિન્દુ પંચાગ અનુસાર નવા વર્ષના પ્રારંભથી રામ નવમી સુધી ચૈત્ર નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ નવરાત્રિને વસંતના નામથી પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના પહેલા નોરતે ઘટસ્થાપન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કોઇ પણ મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. જેમાં નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે અને સ્થાનં મંત્રોજાપ કરવાના હોય છે. નવરાત્રિમાં કરેલા જાપનું શીઘ્ર ફળ મળતુ હોવાથી અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. માની અખંડ જ્યોત સાથે અનુષ્ઠાન કરવાનું વિધાન છે એટકે  9 દિવસ સુધી માના પૂજા સ્થાને અખંડ દીપક રાખવામાં આવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget