શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રિનો ક્યારથી થાય છે પ્રારંભ, જાણો ઘટ સ્થાપનનું શુભ મુહુર્ત અને વિધિ વિધાન

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2024 એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નવ રાત. કેટલાક રાજ્યોમાં નવરાત્રીને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની પહેલી તારીખથી નવરાત્રિ શરૂ થાય છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન, લોકો મા દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની સતત 9 દિવસ સુધી મહાન વિધિ સાથે પૂજા કરે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ કલશની સ્થાપના કરવામાં આવે છે. તે પછી 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે.

આ વખતે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપનનું  શુભ મુહુર્ત  સવારે 06:01 થી 10:15 સુધીનું રહેશે

માતાનું વાહન શું હશે

ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું વાહન  ઘોડો હશે. માતા રાની ઘોડા પર સવાર થઇને આવે છે. માતાજીનું વાહન શું હશે તે એ વાત પર નિર્ભર હોય છે કે નવરાત્રિ ક્યાં દિવસથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ મંગળવારથી શરૂ થઇ રહી છે. તેથી મા દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો છે. જો કે માની અશ્વ પર સવારી શુભ નથી માનવામાં આવતી. માતાની ઘોડા પર સવારી આફતનો સંકેત આપે છે.

ચૈત્ર નવરાત્રિનું મહત્વ

હિન્દુ પંચાગ અનુસાર નવા વર્ષના પ્રારંભથી રામ નવમી સુધી ચૈત્ર નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ નવરાત્રિને વસંતના નામથી પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના પહેલા નોરતે ઘટસ્થાપન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કોઇ પણ મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. જેમાં નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે અને સ્થાનં મંત્રોજાપ કરવાના હોય છે. નવરાત્રિમાં કરેલા જાપનું શીઘ્ર ફળ મળતુ હોવાથી અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. માની અખંડ જ્યોત સાથે અનુષ્ઠાન કરવાનું વિધાન છે એટકે  9 દિવસ સુધી માના પૂજા સ્થાને અખંડ દીપક રાખવામાં આવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
Embed widget