શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રિનો ક્યારથી થાય છે પ્રારંભ, જાણો ઘટ સ્થાપનનું શુભ મુહુર્ત અને વિધિ વિધાન

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2024 એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નવ રાત. કેટલાક રાજ્યોમાં નવરાત્રીને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની પહેલી તારીખથી નવરાત્રિ શરૂ થાય છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન, લોકો મા દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની સતત 9 દિવસ સુધી મહાન વિધિ સાથે પૂજા કરે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ કલશની સ્થાપના કરવામાં આવે છે. તે પછી 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે.

આ વખતે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપનનું  શુભ મુહુર્ત  સવારે 06:01 થી 10:15 સુધીનું રહેશે

માતાનું વાહન શું હશે

ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું વાહન  ઘોડો હશે. માતા રાની ઘોડા પર સવાર થઇને આવે છે. માતાજીનું વાહન શું હશે તે એ વાત પર નિર્ભર હોય છે કે નવરાત્રિ ક્યાં દિવસથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ મંગળવારથી શરૂ થઇ રહી છે. તેથી મા દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો છે. જો કે માની અશ્વ પર સવારી શુભ નથી માનવામાં આવતી. માતાની ઘોડા પર સવારી આફતનો સંકેત આપે છે.

ચૈત્ર નવરાત્રિનું મહત્વ

હિન્દુ પંચાગ અનુસાર નવા વર્ષના પ્રારંભથી રામ નવમી સુધી ચૈત્ર નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ નવરાત્રિને વસંતના નામથી પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના પહેલા નોરતે ઘટસ્થાપન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કોઇ પણ મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. જેમાં નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે અને સ્થાનં મંત્રોજાપ કરવાના હોય છે. નવરાત્રિમાં કરેલા જાપનું શીઘ્ર ફળ મળતુ હોવાથી અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. માની અખંડ જ્યોત સાથે અનુષ્ઠાન કરવાનું વિધાન છે એટકે  9 દિવસ સુધી માના પૂજા સ્થાને અખંડ દીપક રાખવામાં આવે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget