શોધખોળ કરો

Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતી ક્યારે? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને સંકટને દૂર કરતા વિશેષ ઉપાય

Hanuman Jayanti 2024: હનુમાનજીની જન્મજયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ભક્તિ માટે આ દિવસ ખૂબ જ ખાસ અવસર છે, જાણો વર્ષ 2024માં ક્યારે છે હનુમાન જયંતિ, તારીખ, પૂજાનું શુભ મૂહૂર્ત

Hanuman Jayanti 2024 Date: દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજલી માતાએ  હનુમાનજીને જન્મ આપ્યો હતો. હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી અમર છે.

 જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી. હનુમાનજી એવા ભગવાન છે કે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે, તેથી તેમને સંકટ મોચન કહેવામાં આવે છે.

હનુમાન જયંતિ 2024 મુહૂર્ત

પંચાંગ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે.

હનુમાનજી પૂજાનો સમય (સવારે) - સવારે 09.03 - બપોરે 01.58

પૂજાનો સમય (રાત્રિ) - 08.14 PM - 09.35 PM

હનુમાનજીની જન્મ કથા

શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો, એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુ પત્ર પણ કહેવામાં આવે છે.

હનુમાન જયંતિ ઉપાય

હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનુ ફૂલમાં ચઢાવો. આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય.

જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો.

વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટી ચઢાવો.

હનુમાન જયંતિ પર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવો શુભ હોય છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Embed widget