શોધખોળ કરો

Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતી ક્યારે? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને સંકટને દૂર કરતા વિશેષ ઉપાય

Hanuman Jayanti 2024: હનુમાનજીની જન્મજયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ભક્તિ માટે આ દિવસ ખૂબ જ ખાસ અવસર છે, જાણો વર્ષ 2024માં ક્યારે છે હનુમાન જયંતિ, તારીખ, પૂજાનું શુભ મૂહૂર્ત

Hanuman Jayanti 2024 Date: દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજલી માતાએ  હનુમાનજીને જન્મ આપ્યો હતો. હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી અમર છે.

 જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી. હનુમાનજી એવા ભગવાન છે કે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે, તેથી તેમને સંકટ મોચન કહેવામાં આવે છે.

હનુમાન જયંતિ 2024 મુહૂર્ત

પંચાંગ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે.

હનુમાનજી પૂજાનો સમય (સવારે) - સવારે 09.03 - બપોરે 01.58

પૂજાનો સમય (રાત્રિ) - 08.14 PM - 09.35 PM

હનુમાનજીની જન્મ કથા

શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો, એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુ પત્ર પણ કહેવામાં આવે છે.

હનુમાન જયંતિ ઉપાય

હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનુ ફૂલમાં ચઢાવો. આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય.

જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો.

વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટી ચઢાવો.

હનુમાન જયંતિ પર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવો શુભ હોય છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget