શોધખોળ કરો

Raksha Bandhan 2024: રક્ષા બંધન ક્યારે? નોટ કરો ડેટ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2024: રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે, દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર, તારીખ, સમય અને શુભ મુહૂર્ત નોંધી લો

Raksha Bandhan 2024: Raksha Bandhan 2024 Date: રક્ષાબંધનને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક અને આત્મીયતા અને સ્નેહના બંધન દ્વારા સંબંધોને મજબૂત કરવાનું પર્વ છે., દર વર્ષે ભાઈઓ અને બહેનો આ પર્વની આતુરતાથી રાહ જુએ છે.

એક પૌરાણિક માન્યતા છે કે, જે બહેન આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, તેને ક્યારેય તેના ભાઈ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. ચાલો જાણીએ વર્ષ 2024 માં રક્ષાબંધનની તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય, તેનું મહત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી.

રક્ષાબંધનનો ઈતિહાસ

રક્ષાબંધન મનાવવાનો તહેવાર દેવી-દેવતાઓના સમયથી ચાલી આવે છે. એક કથા અનુસાર, જ્યારે ભગવાન ઈન્દ્ર પર રાક્ષસોનો કબજો જમાવ્યો ત્યારે તેમની પત્ની ઈન્દ્રાણી ખૂબ જ પરેશાન થઈ ગઈ. બૃહસ્પતિની સૂચના મુજબ, ઇન્દ્રાણીએ મંત્રની શક્તિથી ઇન્દ્રના કાંડા પર રેશમનો દોરો બાંધ્યો તે દિવસે સાવન પૂર્ણિમા હતી. આ પછી દેવતાઓએ યુદ્ધ જીત્યું. આ જ કારણ છે કે દર વર્ષે મહિલાઓ તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે.

બીજી વાર્તામાં, મહાભારત કાળમાં, જ્યારે શિશુપાલના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની તર્જની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો પલ્લુ ફાડીને તેનો પાટો  બાંધ્યો હતો. આ પછી ભગવાન કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું, તેમના વચન મુજબ, ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને તેના ચીર પુરીને  તેની રક્ષા કરી હતી. આ પર્વ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે, પરંતુ તે સામાજિક, કૌટુંબિક પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે.

રક્ષા બંધન 2024 તારીખ

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષ 2024 માં રક્ષાબંધન સોમવાર, 19 ઓગસ્ટ 2024 ના રોજ છે. મહારાષ્ટ્રમાં તેને નારિયેળ  પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી, રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષા બંધન 2024 મુહૂર્ત

પંચાંગ અનુસાર, શ્રાવણ  પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:04 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે. બપોરનો સમય રક્ષાબંધન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, જે હિન્દુ સમયની ગણતરી મુજબ બપોર પછીનો છે. જો ભાદ્રા વગેરેના કારણે બપોરનો સમય યોગ્ય ન હોય તો પ્રદોષ કાળનો સમય પણ રક્ષાબંધનના સંસ્કાર માટે યોગ્ય માનવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope; આ 5 રાશિની ખુલ્લી જશે કિસ્મત, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope; આ 5 રાશિની ખુલ્લી જશે કિસ્મત, જાણો મેષથી મીનનું રાશિફળ
Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget