શોધખોળ કરો

Raksha Bandhan 2024: રક્ષા બંધન ક્યારે? નોટ કરો ડેટ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2024: રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે, દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર, તારીખ, સમય અને શુભ મુહૂર્ત નોંધી લો

Raksha Bandhan 2024: Raksha Bandhan 2024 Date: રક્ષાબંધનને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક અને આત્મીયતા અને સ્નેહના બંધન દ્વારા સંબંધોને મજબૂત કરવાનું પર્વ છે., દર વર્ષે ભાઈઓ અને બહેનો આ પર્વની આતુરતાથી રાહ જુએ છે.

એક પૌરાણિક માન્યતા છે કે, જે બહેન આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, તેને ક્યારેય તેના ભાઈ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. ચાલો જાણીએ વર્ષ 2024 માં રક્ષાબંધનની તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય, તેનું મહત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી.

રક્ષાબંધનનો ઈતિહાસ

રક્ષાબંધન મનાવવાનો તહેવાર દેવી-દેવતાઓના સમયથી ચાલી આવે છે. એક કથા અનુસાર, જ્યારે ભગવાન ઈન્દ્ર પર રાક્ષસોનો કબજો જમાવ્યો ત્યારે તેમની પત્ની ઈન્દ્રાણી ખૂબ જ પરેશાન થઈ ગઈ. બૃહસ્પતિની સૂચના મુજબ, ઇન્દ્રાણીએ મંત્રની શક્તિથી ઇન્દ્રના કાંડા પર રેશમનો દોરો બાંધ્યો તે દિવસે સાવન પૂર્ણિમા હતી. આ પછી દેવતાઓએ યુદ્ધ જીત્યું. આ જ કારણ છે કે દર વર્ષે મહિલાઓ તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે.

બીજી વાર્તામાં, મહાભારત કાળમાં, જ્યારે શિશુપાલના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની તર્જની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો પલ્લુ ફાડીને તેનો પાટો  બાંધ્યો હતો. આ પછી ભગવાન કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું, તેમના વચન મુજબ, ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને તેના ચીર પુરીને  તેની રક્ષા કરી હતી. આ પર્વ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે, પરંતુ તે સામાજિક, કૌટુંબિક પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે.

રક્ષા બંધન 2024 તારીખ

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષ 2024 માં રક્ષાબંધન સોમવાર, 19 ઓગસ્ટ 2024 ના રોજ છે. મહારાષ્ટ્રમાં તેને નારિયેળ  પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી, રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષા બંધન 2024 મુહૂર્ત

પંચાંગ અનુસાર, શ્રાવણ  પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:04 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે. બપોરનો સમય રક્ષાબંધન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, જે હિન્દુ સમયની ગણતરી મુજબ બપોર પછીનો છે. જો ભાદ્રા વગેરેના કારણે બપોરનો સમય યોગ્ય ન હોય તો પ્રદોષ કાળનો સમય પણ રક્ષાબંધનના સંસ્કાર માટે યોગ્ય માનવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget