શોધખોળ કરો

Raksha Bandhan 2024: રક્ષા બંધન ક્યારે? નોટ કરો ડેટ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2024: રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે, દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર, તારીખ, સમય અને શુભ મુહૂર્ત નોંધી લો

Raksha Bandhan 2024: Raksha Bandhan 2024 Date: રક્ષાબંધનને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક અને આત્મીયતા અને સ્નેહના બંધન દ્વારા સંબંધોને મજબૂત કરવાનું પર્વ છે., દર વર્ષે ભાઈઓ અને બહેનો આ પર્વની આતુરતાથી રાહ જુએ છે.

એક પૌરાણિક માન્યતા છે કે, જે બહેન આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, તેને ક્યારેય તેના ભાઈ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. ચાલો જાણીએ વર્ષ 2024 માં રક્ષાબંધનની તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય, તેનું મહત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી.

રક્ષાબંધનનો ઈતિહાસ

રક્ષાબંધન મનાવવાનો તહેવાર દેવી-દેવતાઓના સમયથી ચાલી આવે છે. એક કથા અનુસાર, જ્યારે ભગવાન ઈન્દ્ર પર રાક્ષસોનો કબજો જમાવ્યો ત્યારે તેમની પત્ની ઈન્દ્રાણી ખૂબ જ પરેશાન થઈ ગઈ. બૃહસ્પતિની સૂચના મુજબ, ઇન્દ્રાણીએ મંત્રની શક્તિથી ઇન્દ્રના કાંડા પર રેશમનો દોરો બાંધ્યો તે દિવસે સાવન પૂર્ણિમા હતી. આ પછી દેવતાઓએ યુદ્ધ જીત્યું. આ જ કારણ છે કે દર વર્ષે મહિલાઓ તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે.

બીજી વાર્તામાં, મહાભારત કાળમાં, જ્યારે શિશુપાલના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની તર્જની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો પલ્લુ ફાડીને તેનો પાટો  બાંધ્યો હતો. આ પછી ભગવાન કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું, તેમના વચન મુજબ, ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને તેના ચીર પુરીને  તેની રક્ષા કરી હતી. આ પર્વ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે, પરંતુ તે સામાજિક, કૌટુંબિક પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે.

રક્ષા બંધન 2024 તારીખ

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષ 2024 માં રક્ષાબંધન સોમવાર, 19 ઓગસ્ટ 2024 ના રોજ છે. મહારાષ્ટ્રમાં તેને નારિયેળ  પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી, રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષા બંધન 2024 મુહૂર્ત

પંચાંગ અનુસાર, શ્રાવણ  પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:04 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે. બપોરનો સમય રક્ષાબંધન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, જે હિન્દુ સમયની ગણતરી મુજબ બપોર પછીનો છે. જો ભાદ્રા વગેરેના કારણે બપોરનો સમય યોગ્ય ન હોય તો પ્રદોષ કાળનો સમય પણ રક્ષાબંધનના સંસ્કાર માટે યોગ્ય માનવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget