શોધખોળ કરો

Jagannath Rath yatra 2025: અષાઢી બીજ ક્યારે? જાણો રથયાત્રા અને આ દિવસનું શું છે કનેકશન અને પરંપરા

Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જાણીએ અષાઢી બીજ અને રથાયત્રાનું શું છે કનેકશન

Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસને હિન્દુ પંચાગમાં શુભ દિવસ  માનવામાં આવે છે. આ દિવસને વણજોયુ મૂહૂર્ત માનવામાં આવે છે. આ પાવન દિવસે કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાયા છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાઇ છે.

વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ રથયાત્રા કેવી રીતે શરૂ થઈ

2025માં જગન્નાથ યાત્રા ક્યારે શરૂ થશે?

વૈદિક કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 જૂને બપોરે 1:25 વાગ્યે શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 27 જૂને સવારે 11:19  વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે 2025માં, જગન્નાથ રથયાત્રા 27જૂનથી શરૂ થશે.

જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે.                                                                                                    

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય

વિડિઓઝ

Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન
Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
Embed widget