શોધખોળ કરો

Shani Upay: સાડાસાતી અને પનોતીમાં મળશે રાહત શનિવારના દિવસે કરો આ ખાસ ઉપાય

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે ચઢાવો. શનિની સ્થિતિમાં સુધારો થશે.

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી જ નકારાત્મકતા દૂર થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ કળિયુગનો ન્યાયાધીશ અને કર્મના પરિણામો આપનાર કહેવાય છે.

જો કુંડળીમાં શનિ બળવાન હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તે જ સમયે, શનિની ખરાબ સ્થિતિ જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરો. આ તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવને વાદળી ફૂલ ચઢાવો.

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. કાળી ગાયના માથા પર તિલક લગાવો, તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

શનિવારે સ્નાન કરીને કુશના આસન પર બેસો. શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર સામે સ્થાપિત કરો અને પંચોપચારથી તેમની વિધિવત પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.

આ દિવસે ભૈરવજીની પૂજા કરવાથી પણ વિશેષ લાભ થાય છે. સાંજે કાળા તલના તેલનો દીવો પ્રગટાવીને શનિ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે ચઢાવો. શનિની સ્થિતિમાં સુધારો થશે.

Shani Upay: શનિવારે કરી લો આ સચોટ ઉપાય, દુર્ભાગ્ય થશે દૂર અને ચમકશે ભાગ્ય, વરસશે શનિદેવની કૃપા

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનો દાતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને કળિયુગના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.

જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તેમ જ જો  શનિની ખરાબ સ્થિતિ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના  ફૂલ ચઢાવો.

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. કાળી ગાયના માથા પર તિલક કરીને  તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો અને તેને ઘાશ ખવડાવો,  તેનાથી શનિદેવની કૃપા ઝડપથી મળે છે.

શનિવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિદેવની તેમની મૂર્તિની સામે પંચોપચાર પદ્ધતિથી પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો. આ ઉપાયથી  શનિની દશા સુધારલા લાગે છે.

શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને આ છોડ ખૂબ જ પ્રિય છે. આ છોડ લગાવવાથી શનિદેવની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Embed widget