શોધખોળ કરો

Shani Upay: સાડાસાતી અને પનોતીમાં મળશે રાહત શનિવારના દિવસે કરો આ ખાસ ઉપાય

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે ચઢાવો. શનિની સ્થિતિમાં સુધારો થશે.

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી જ નકારાત્મકતા દૂર થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ કળિયુગનો ન્યાયાધીશ અને કર્મના પરિણામો આપનાર કહેવાય છે.

જો કુંડળીમાં શનિ બળવાન હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તે જ સમયે, શનિની ખરાબ સ્થિતિ જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરો. આ તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવને વાદળી ફૂલ ચઢાવો.

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે. કાળી ગાયના માથા પર તિલક લગાવો, તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

શનિવારે સ્નાન કરીને કુશના આસન પર બેસો. શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર સામે સ્થાપિત કરો અને પંચોપચારથી તેમની વિધિવત પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.

આ દિવસે ભૈરવજીની પૂજા કરવાથી પણ વિશેષ લાભ થાય છે. સાંજે કાળા તલના તેલનો દીવો પ્રગટાવીને શનિ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે ચઢાવો. શનિની સ્થિતિમાં સુધારો થશે.

Shani Upay: શનિવારે કરી લો આ સચોટ ઉપાય, દુર્ભાગ્ય થશે દૂર અને ચમકશે ભાગ્ય, વરસશે શનિદેવની કૃપા

Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનો દાતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને કળિયુગના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.

જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તેમ જ જો  શનિની ખરાબ સ્થિતિ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના  ફૂલ ચઢાવો.

શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. કાળી ગાયના માથા પર તિલક કરીને  તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો અને તેને ઘાશ ખવડાવો,  તેનાથી શનિદેવની કૃપા ઝડપથી મળે છે.

શનિવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિદેવની તેમની મૂર્તિની સામે પંચોપચાર પદ્ધતિથી પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.

શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો. આ ઉપાયથી  શનિની દશા સુધારલા લાગે છે.

શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને આ છોડ ખૂબ જ પ્રિય છે. આ છોડ લગાવવાથી શનિદેવની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Embed widget