શોધખોળ કરો
ભાવનગર જિલ્લાના 5,000થી વધુ ખેડૂતોએ માંગી ઈચ્છા મૃત્યુની માંગણી, જાણો કારણ
1/4

નોંધનીય છે કે જમીન પર હક્કના વિવાદને લઈ ખેડૂત અને પોલીસ વચ્ચે આ જ વર્ષે 1 એપ્રિલના રોજ અથડામણ થઈ હતી. જેમાં 10 ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અથડામણમાં પોલીસે 60 ખેડૂતોની અટકાયત કરી હતી.
2/4

ગોહિલએ દાવો કર્યો કે, આ ખેડૂતો અને તેમના પરિવાર તરફથી સહી કરેલા પત્રો ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા છે. ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલે કહ્યું કે, ખેડૂતોએ આ પત્ર કલેક્ટરની રજિસ્ટ્રાર કચેરીમાં આપ્યા છે, જેમાં તેમણે ‘ઈચ્છા મૃત્યુ’ની મંજૂરી માગી છે.
Published at : 25 Apr 2018 09:31 AM (IST)
View More





















