શોધખોળ કરો
ભાવનગરઃ ધનિક બિઝનેસમેનને સંતાનની ટ્યુશન ટીચર સાથે બંધાયા સેક્સ સંબંધ, પત્નિને જાણ થતાં શું થયું?
1/7

જસ્ટિસ પારડીવાલાએ એવી પણ કોમેન્ટ કરી હતી કે, દંપતિમાંથી કોઈ એક સાથીનો વ્યભિચાર તમારા સંબંધોના પાયાના હચમચાવી નાખે છે. આ પ્રકારનો વ્યભિચાર થાય ત્યારે બેમાંથી જે પાર્ટનર સંબંધમાં વફાદાર હોય તેના માટે આ સ્થિતિ ખૂબ જ માનસિક સંતાપ અને લાગણીની રીતે દુઃખમય બની જાય છે.'
2/7

પતિ દ્વારા ઘરેલુ હિંસાના કેસ પડતો મૂકવામાં આવે તેવા મતલબની અપીલને રદ કરતાં જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું કે 'આજકાલ લગ્નેત્તર સંબંધોના અનેક કિસ્સા જોવા મળે છે. ભલે અફેર કરવું શરૂઆતમાં રોમાંચક લાગતું હોય પરંતુ તેનાથી ઘણા નુકસાન થાય છે.
Published at : 09 Jan 2018 12:57 PM (IST)
Tags :
Bhavnagar NewsView More























