શોધખોળ કરો

5 વર્ષ બાદ શનિવારે ફરી એકવાર શેર માર્કેટ ખુલ્લુ રહેશે, જાણો કેમ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ શનિવાર એટલે આજે બજેટ રજૂ કરશે. બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે.

મુંબઈ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ શનિવાર એટલે આજે બજેટ રજૂ કરશે. બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, બજેટની જાહેરાતથી બજારમાં ઘણાં ઉતાર-ચઢાણ જોવા મળે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવાના કારણે BSE પર ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે. સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં મોટી રાહત આપે તેવી સંભાવના છે. શેર ખરીદ્યાના એક વર્ષ બાદ વેચવા પર જો એક લાખ રૂપિયાથી વધારે નફો થાય તો તેની પર હાલ 10% ટેક્સ લાગે છે. હવે એવી અટકળો પણ છે કે, આ ટેક્સને ખતમ કરી શકાય છે અથવા તો આનો સમય વધારીને 2 વર્ષ કરવામાં આવે તેવી સંભાવના છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સના નિયમોમાં પણ ફેરફાર કરાય તેવી સંભાવના છે. ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સુપર રિચ પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશ રોકાણકારો પણ આની હેઠળ આવે તેવું માનવામાં આવ્યું હતું. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સરકારે થોડા દિવસો બાદ સરચાર્જ વધારવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો. બજેટના દિવસે સેક્ટર વિશેષ માટે જે જાહેરાત કરવામાં આવે છે તેની સેક્ટર વિશેષની કંપનીઓના શેર પર અસર જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા 6 પૂર્ણ બજેટની વાત કરવામાં આવે તો બજેટના દિવસે 4 વખત શેર બજાર નુકસાનમાં રહ્યું હતું. ગત વર્ષે 5 જૂલાઈએ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનસેક્સ 1% અને નિફ્ટી 1.14% ડાઉન રહ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget