શોધખોળ કરો

નોટબંધી બાદ માત્ર 48 કલાકમાં વેચાયું 1250 કરોડ રૂપિયાનું 4 ટન સોનું, આઠ નવેમ્બરે સૌથી વધારે વેચાણ

1/5
ચેન્નાઇની લલિતા જવેલર્સે ૮મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં ર૦૦ કિલો સોનુ વેચ્યુ હતુ. તેના એક દિવસ પહેલા તેણે ફકત ૪૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ. એકસાઇઝ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુરમાં લાવત જવેલર્સનો સ્ટોક ૭ નવેમ્બર ૧૦૦ ગ્રામ હતો જે ૮મી તારીખે ૩૦ કિલો થઇ ગયો હતો. દેશભરમાં જવેલર્સની પુછપરછ બાદ ૪૦૦ જવેલર્સ દ્વારા ર૦ કરોડની ટેકસ ચોરીની વાત સામે આવી છે. તપાસ પુરી થયા સુધીમાં આ આંકડો ૧૦૦ કરોડ સુધી પહોંચી જશે.
ચેન્નાઇની લલિતા જવેલર્સે ૮મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં ર૦૦ કિલો સોનુ વેચ્યુ હતુ. તેના એક દિવસ પહેલા તેણે ફકત ૪૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ. એકસાઇઝ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુરમાં લાવત જવેલર્સનો સ્ટોક ૭ નવેમ્બર ૧૦૦ ગ્રામ હતો જે ૮મી તારીખે ૩૦ કિલો થઇ ગયો હતો. દેશભરમાં જવેલર્સની પુછપરછ બાદ ૪૦૦ જવેલર્સ દ્વારા ર૦ કરોડની ટેકસ ચોરીની વાત સામે આવી છે. તપાસ પુરી થયા સુધીમાં આ આંકડો ૧૦૦ કરોડ સુધી પહોંચી જશે.
2/5
અધિકારીઓનો દાવો છે કે, ૮મી નવેમ્બરે જ લગભગ બે ટન સોનુ વેચવામાં આવ્યુ હતુ જેમાંથી મોટા ભાગે બ્લેકમાંથી વ્હાઈટ કરવામાં આવ્યું હતું. દિલ્હીના એક મોટા જવેલર્સે 8 નવેમ્બરે ૭૦૦ લોકોને ૪પ કિલો સોનું વેચ્યું જયારે એક દિવસ પહેલા તેણે ફકત ૮ર૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ.
અધિકારીઓનો દાવો છે કે, ૮મી નવેમ્બરે જ લગભગ બે ટન સોનુ વેચવામાં આવ્યુ હતુ જેમાંથી મોટા ભાગે બ્લેકમાંથી વ્હાઈટ કરવામાં આવ્યું હતું. દિલ્હીના એક મોટા જવેલર્સે 8 નવેમ્બરે ૭૦૦ લોકોને ૪પ કિલો સોનું વેચ્યું જયારે એક દિવસ પહેલા તેણે ફકત ૮ર૦ ગ્રામ સોનુ વેચ્યુ હતુ.
3/5
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાતના 48 કલાકની અંદર 4000 કિલોથી વધારે સોનું વેચવામાં આવ્યું હતું. જે અંદાજે 1250 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ડાયરેકટરેટ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ ઇન્ટલીજન્સના સર્વેમાં આ વાત સામે આવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાતના 48 કલાકની અંદર 4000 કિલોથી વધારે સોનું વેચવામાં આવ્યું હતું. જે અંદાજે 1250 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ડાયરેકટરેટ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ ઇન્ટલીજન્સના સર્વેમાં આ વાત સામે આવી છે.
4/5
ગયા સપ્તાહે એકસાઇઝ દ્વારા દેશની સૌથી મોટી જવેલરી ચેઇન જોયાલુકાસ પર દરોડો પાડયો હતો. જેમાં આ કંપનીએ એપ્રિલ થી નવેમ્બર સુધીમાં પ.૭ ટન સોનાનો કારોબાર કર્યો. જેની કિંમત ૧પ૦૦ કરોડથી વધુ છે. કંપની પર ૧ ટકા એકસાઇઝ ડયુટી ન આપવાના કારણે ટેકસ ચોરીનો આરોપ છે. એક સીનીયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે કંપનીને ૧૬ કરોડની ટેકસ ચોરી માટે નોટીસ આપવામાં આવી હતી. તપાસ બાદ આ કંપનીએ ૧૦ કરોડનો ટેકસ જમા કર્યો છે. તેની બ્રાન્ચ દેશના મોટાભાગના શહેરો ઉપરાંત દુબઇ અને અબુધાબીમાં પણ છે.
ગયા સપ્તાહે એકસાઇઝ દ્વારા દેશની સૌથી મોટી જવેલરી ચેઇન જોયાલુકાસ પર દરોડો પાડયો હતો. જેમાં આ કંપનીએ એપ્રિલ થી નવેમ્બર સુધીમાં પ.૭ ટન સોનાનો કારોબાર કર્યો. જેની કિંમત ૧પ૦૦ કરોડથી વધુ છે. કંપની પર ૧ ટકા એકસાઇઝ ડયુટી ન આપવાના કારણે ટેકસ ચોરીનો આરોપ છે. એક સીનીયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે કંપનીને ૧૬ કરોડની ટેકસ ચોરી માટે નોટીસ આપવામાં આવી હતી. તપાસ બાદ આ કંપનીએ ૧૦ કરોડનો ટેકસ જમા કર્યો છે. તેની બ્રાન્ચ દેશના મોટાભાગના શહેરો ઉપરાંત દુબઇ અને અબુધાબીમાં પણ છે.
5/5
એકસાઇઝ વિભાગે દિલ્હી સ્થિત પી.પી.જવેલર્સનો પણ સર્વે કર્યો અને કંપનીને ૪.પ કરોડ રૂપિયાની સેન્ટ્રલ એકસાઇઝ જમા કરવા કહ્યુ હતુ. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેણે એપ્રિલ થી નવેમ્બર સુધીમાં ૪પ૦ કરોડના સોનાનો વેપાર કર્યો હતો. નોટીસ બાદ કંપનીએ ર કરોડનો ટેકસ જમા કર્યો. આ આંકડો મોટા જવેલર્સના રેકોર્ડ પાસેથી મેળવવામાં આવ્યો છે. આ સિવાય મોટાપાયે સોનાની દાણચોરી પણ થઇ છે. બે મહિનામાં ચેન્નાઇમાં આયકર વિભાગે એક જ દરોડામાં ૧૭૦ કિલો સોનુ જપ્ત કર્યુ હતુ. ઇડીએ બેહિસાબી સોનુ અને પ્રતિબંધિત કરન્સી પણ જપ્ત કરી હતી.
એકસાઇઝ વિભાગે દિલ્હી સ્થિત પી.પી.જવેલર્સનો પણ સર્વે કર્યો અને કંપનીને ૪.પ કરોડ રૂપિયાની સેન્ટ્રલ એકસાઇઝ જમા કરવા કહ્યુ હતુ. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેણે એપ્રિલ થી નવેમ્બર સુધીમાં ૪પ૦ કરોડના સોનાનો વેપાર કર્યો હતો. નોટીસ બાદ કંપનીએ ર કરોડનો ટેકસ જમા કર્યો. આ આંકડો મોટા જવેલર્સના રેકોર્ડ પાસેથી મેળવવામાં આવ્યો છે. આ સિવાય મોટાપાયે સોનાની દાણચોરી પણ થઇ છે. બે મહિનામાં ચેન્નાઇમાં આયકર વિભાગે એક જ દરોડામાં ૧૭૦ કિલો સોનુ જપ્ત કર્યુ હતુ. ઇડીએ બેહિસાબી સોનુ અને પ્રતિબંધિત કરન્સી પણ જપ્ત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget