શોધખોળ કરો

સીનિયર સિટીઝન્સ માટે રેલવેનો નવો નિયમ, રાહત મેળવવા માટે આધાર નંબર જરૂરી, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

1/4
રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આગામી વર્ષે પહેલી એપ્રિલ બાદ કોઇ સિનિયર સિટિઝન આધારકાર્ડ નંબર આપશે નહીં તો તેને ટિકિટ તો મળશે પરંતુ ભાડામાં મળનાર ૫૦ ટકાની છુટછાટ મળશે નહીં. રેલવેએ પોતાના સિસ્ટમમાં ફેરફાર કરવા માટે આઈટી યુનિટ ક્રિસને આદેશ આપી દીધા છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ સિનિયર સિટિઝનવાળા પ્રયોગ બાદ તેને અન્ય યાત્રીઓ માટે પણ લાગૂ કરાશે. આનાથી રેલવે ટિકિટની કાળાબજારીને પણ રોકી શકાશે.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આગામી વર્ષે પહેલી એપ્રિલ બાદ કોઇ સિનિયર સિટિઝન આધારકાર્ડ નંબર આપશે નહીં તો તેને ટિકિટ તો મળશે પરંતુ ભાડામાં મળનાર ૫૦ ટકાની છુટછાટ મળશે નહીં. રેલવેએ પોતાના સિસ્ટમમાં ફેરફાર કરવા માટે આઈટી યુનિટ ક્રિસને આદેશ આપી દીધા છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ સિનિયર સિટિઝનવાળા પ્રયોગ બાદ તેને અન્ય યાત્રીઓ માટે પણ લાગૂ કરાશે. આનાથી રેલવે ટિકિટની કાળાબજારીને પણ રોકી શકાશે.
2/4
આઈઆરસીટીસી પણ પહેલી જાન્યુઆરીથી આધારકાર્ડની વિગતો લેવાની શરૂઆત કરશે. ત્યારબાદ વ્યવસ્થા એવી ઉભી કરવામાં આવશે કે ઓનલાઈન આધાર નંબર મુકતાની સાથે જ યાત્રીની વિગતો આવી જશે. આની સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ વધારે સમય લાગશે નહીં. બીજો મોટો ફાયદો એ થશે કે રેલવે ટિકિટમાં દલાલી ઘટી જશે. દલાલો માટે કોઇપણ નામથી ટિકિટ બુક કરીને વેચવાનું મુશ્કેલરૂપ બની જશે.
આઈઆરસીટીસી પણ પહેલી જાન્યુઆરીથી આધારકાર્ડની વિગતો લેવાની શરૂઆત કરશે. ત્યારબાદ વ્યવસ્થા એવી ઉભી કરવામાં આવશે કે ઓનલાઈન આધાર નંબર મુકતાની સાથે જ યાત્રીની વિગતો આવી જશે. આની સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ વધારે સમય લાગશે નહીં. બીજો મોટો ફાયદો એ થશે કે રેલવે ટિકિટમાં દલાલી ઘટી જશે. દલાલો માટે કોઇપણ નામથી ટિકિટ બુક કરીને વેચવાનું મુશ્કેલરૂપ બની જશે.
3/4
ભારતીય રેલવેના એક ટોચના અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, આનાથી રેલવેની સાથે સાથે પેસેન્જરને પણ ફાયદો થશે. આ આદેશ ઓનલાઈન અને રેલવે કાઉન્ટરથી ખરીદવામાં આવનાર ટિકિટ ઉપર લાગુ થશે. અધિકારીઓનું કહેવું છે કે, રેલવે હાલથી જ આધારકાર્ડ નંબર લેવાની શરૂઆત કરી દેશે પરંતુ હાલમાં આ ફરજિયાત રહેશે નહીં.
ભારતીય રેલવેના એક ટોચના અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, આનાથી રેલવેની સાથે સાથે પેસેન્જરને પણ ફાયદો થશે. આ આદેશ ઓનલાઈન અને રેલવે કાઉન્ટરથી ખરીદવામાં આવનાર ટિકિટ ઉપર લાગુ થશે. અધિકારીઓનું કહેવું છે કે, રેલવે હાલથી જ આધારકાર્ડ નંબર લેવાની શરૂઆત કરી દેશે પરંતુ હાલમાં આ ફરજિયાત રહેશે નહીં.
4/4
નવીદિલ્હી: ઇન્ડિયન રેલવે પહેલી એપ્રિલ ૨૦૧૭થી સિનિયર સિટીઝનો માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ સિનિયર સિટીઝન નક્કી કરવામાં આવેલી તારીખ બાદ આધારકાર્ડ નંબર નહીં આપે તો રેલવે તેમને મળનારી રાહત આપશે નહીં. આ સંદર્ભમાં રેલવે દ્વારા સત્તાવાર જાહેરનામુ જારી કરી દીધું છે.
નવીદિલ્હી: ઇન્ડિયન રેલવે પહેલી એપ્રિલ ૨૦૧૭થી સિનિયર સિટીઝનો માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ સિનિયર સિટીઝન નક્કી કરવામાં આવેલી તારીખ બાદ આધારકાર્ડ નંબર નહીં આપે તો રેલવે તેમને મળનારી રાહત આપશે નહીં. આ સંદર્ભમાં રેલવે દ્વારા સત્તાવાર જાહેરનામુ જારી કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
China Military Base: ચીન ભારત પર હુમલાનું ઘડી રહ્યું છે કાવતરુ! POKની નજીક 13 હજાર ફૂટની ઉંચાઇ પર બનાવી રહ્યું છે સૈન્ય મથક
China Military Base: ચીન ભારત પર હુમલાનું ઘડી રહ્યું છે કાવતરુ! POKની નજીક 13 હજાર ફૂટની ઉંચાઇ પર બનાવી રહ્યું છે સૈન્ય મથક
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી 2000થી વધુ પદો પર ભરતી, આ ઉમેદવાર કરી શકે છે અરજી
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી 2000થી વધુ પદો પર ભરતી, આ ઉમેદવાર કરી શકે છે અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
China Military Base: ચીન ભારત પર હુમલાનું ઘડી રહ્યું છે કાવતરુ! POKની નજીક 13 હજાર ફૂટની ઉંચાઇ પર બનાવી રહ્યું છે સૈન્ય મથક
China Military Base: ચીન ભારત પર હુમલાનું ઘડી રહ્યું છે કાવતરુ! POKની નજીક 13 હજાર ફૂટની ઉંચાઇ પર બનાવી રહ્યું છે સૈન્ય મથક
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી 2000થી વધુ પદો પર ભરતી, આ ઉમેદવાર કરી શકે છે અરજી
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી 2000થી વધુ પદો પર ભરતી, આ ઉમેદવાર કરી શકે છે અરજી
Anant Radhika: 24 કેરેટ ગોલ્ડને ઓગાળીને તૈયાર કરાયું હતું અનંત અંબાણીનું જેકેટ, બનાવવામાં લાગ્યા 710 કલાક
Anant Radhika: 24 કેરેટ ગોલ્ડને ઓગાળીને તૈયાર કરાયું હતું અનંત અંબાણીનું જેકેટ, બનાવવામાં લાગ્યા 710 કલાક
Israel Hamas War: ઇઝરાયલે સ્કૂલ સહિત ગાઝામાં કર્યા હવાઇ હુમલાઓ, 60ના મોત
Israel Hamas War: ઇઝરાયલે સ્કૂલ સહિત ગાઝામાં કર્યા હવાઇ હુમલાઓ, 60ના મોત
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
બજેટમાં ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત, પાંચ લાખ સુધીનું વ્યાજ થઇ શકે છે ટેક્સ ફ્રી
બજેટમાં ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત, પાંચ લાખ સુધીનું વ્યાજ થઇ શકે છે ટેક્સ ફ્રી
Embed widget