શોધખોળ કરો

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો છે અને તેણે ટીમની કમાન પણ સંભાળી લીધી છે.

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો છે અને તેણે ટીમની કમાન પણ સંભાળી લીધી છે. બીજી ટેસ્ટની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે, જે 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પિંક બોલની ટેસ્ટ હશે, જે ડે નાઈટ મેચ છે, તેથી આ મેચને લઈને રોમાંચ છે. આ દરમિયાન, ભારતીય ટીમ ભલે પ્રથમ મેચ જીતી ગઈ હોય, પરંતુ તેણે તેના વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે.  પરંતુ સવાલ એ છે કે શું રોહિત શર્મા વધુ એક મોટો નિર્ણય લઈ શકશે, જેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

શું માત્ર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ભારત માટે ઓપનિંગ કરશે?

રોહિત શર્મા ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે તૈયાર છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે રોહિત શર્મા પરત ફરશે ત્યારે તે કયા નંબર પર બેટિંગ કરશે?  તે છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ કરી રહ્યો છે. પરંતુ આ સીરીઝની પ્રથમ મેચમાં જ્યારે રોહિત શર્મા ત્યાં ન હતો ત્યારે તેની જગ્યાએ કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ જોડી ભલે પ્રથમ દાવમાં હીટ ન રહી પરંતુ બંનેએ બીજી ઇનિંગમાં 200થી વધુ રનની ભાગીદારી કરીને નવો રેકોર્ડ બનાવ્યો. શું રોહિત શર્મા આ જોડી તોડશે ?

રોહિત શર્મા 5માં નંબર પર બેટિંગ કરી શકે છે

જો કેપ્ટન નક્કી કરે છે કે ફક્ત કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જ ઈનિંગ્સની શરુઆત કરે,  તો તેણે પાંચમાં અને પછી છ નંબર પર બેટિંગ કરવા આવવું પડશે. જો કે રોહિત શર્માએ ત્યાંથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, તેથી ત્યાં રમવું તેના માટે નવી વાત નથી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં 161 રનની લાંબી ઇનિંગ રમી એટલું જ નહીં, કેએલ રાહુલે પણ 250 બોલનો સામનો કર્યો અને બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે 103 રન બનાવ્યા.

શુભમન ગિલ પણ આગામી ટેસ્ટમાંથી વાપસી કરી રહ્યો છે

શુભમન ગિલ હવે ઈજામાંથી બહાર આવ્યો છે. તે પ્રેક્ટિસ મેચમાં પણ જોવા મળ્યો હતો, એટલે કે તે લગભગ નિશ્ચિત છે કે તે બીજી ટેસ્ટ રમશે, તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવશે. દેવદત્ત પડિક્કલને BCCI દ્વારા માત્ર એક ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેથી તેનુ બહાર જવાનું નિશ્ચિત છે. વિરાટ કોહલી અને ઋષભ પંત રમશે તે પણ નિશ્ચિત છે. એટલે કે ધ્રુવ જુરેલે રોહિત શર્મા માટે જગ્યા ખાલી કરવી પડશે. જો બોલિંગ આક્રમણની વાત કરીએ તો તેમાં બહુ ફેરફાર થવાની સંભાવના નથી. જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. નીતિશ કુમાર રેડ્ડી ચોથા ઝડપી બોલરની જવાબદારી નિભાવતા જોવા મળશે. વોશિંગ્ટન સુંદર એકમાત્ર સ્પિનર ​​હશે, જે જરૂર પડ્યે ટીમને બેટિંગમાં પણ મદદ કરશે.

પર્થ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget