શોધખોળ કરો
કેરોસીન સબસિડી, અટલ પેંશન યોજના માટે હવે AADHAR જરૂરી
1/5

તે અંતર્ગત સબસિડી લાભાર્થિઓના સીધા જ બેંક ખાતામાં મોકલવામાં આવે છે જે બજાર ભાવ પર રાશનની દુકાન પરથી કેરોસીન ખરીદે છે. આ બન્ને યોજનાઓને આધાર સાથે જોડવાથી સબસિડીનો દુરુપયોગ અટકશે અને એ સુનિશ્ચિત થશે કે લાભાર્થિઓને તેનો લાભ મળે.
2/5

જોકે આધાર કાર્ડ જારી થાય ત્યાં સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, ફોટાવાળી પાસબુક, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત જારી રોજગાર કાર્ડ અને ગેજેટેડ ઓફિસર દ્વારા જારી સર્ટિફિકેટ માન્ય રહેશે.
Published at : 05 Jun 2017 12:17 PM (IST)
View More






















