શોધખોળ કરો

નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ? ન મળ્યું કાળું નાણું

1/8
નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
2/8
જમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
જમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
3/8
દેશાં ફરી રહેલું કાળું નાણું બહાર લાવવાની જાહેરાતો સાથે થયેલી નોટબંધીની વાત આ સાથે ઠગારી નીવડી છે. કરચોરો તેમની બેહિસાબી રોકડ બેન્કોમાં જમા નહીં કરાવે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેમ થયું નથી. બીજી તરફ ચલણી નોટો રદ કરવાના કારણે આરબીઆઇ પર ભારે ખર્ચનો બોજ પડ્યો છે.
દેશાં ફરી રહેલું કાળું નાણું બહાર લાવવાની જાહેરાતો સાથે થયેલી નોટબંધીની વાત આ સાથે ઠગારી નીવડી છે. કરચોરો તેમની બેહિસાબી રોકડ બેન્કોમાં જમા નહીં કરાવે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેમ થયું નથી. બીજી તરફ ચલણી નોટો રદ કરવાના કારણે આરબીઆઇ પર ભારે ખર્ચનો બોજ પડ્યો છે.
4/8
આરબીઆઇએ કહ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીના આંકડા પ્રમાણે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી હોવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા મેળવાય નહીં ત્યાં સુધી આ એક અંદાજ રહેશે.
આરબીઆઇએ કહ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીના આંકડા પ્રમાણે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી હોવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા મેળવાય નહીં ત્યાં સુધી આ એક અંદાજ રહેશે.
5/8
 પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 500-1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ કાળાં નાણાં, બનાવટી નોટો પકડવાનો અને ત્રાસવાદને ફંડિંગ અટકાવવાનો હતો. આ પગલાના કારણે દેશભરમાં બેન્કો અને એટીએમની બહાર લાંબી લાઇનો થઈ હતી અને ગ્રાહકોને નવી નોટ આપવામાં આરબીઆઇને ઘણી તકલીફ પડી હતી. તેના કારણે લોકોએ આવક ગુમાવી હતી તથા આર્થિક ઊથલપાથલ મચી ગઈ હતી. સાથે સાથે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 500-1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ કાળાં નાણાં, બનાવટી નોટો પકડવાનો અને ત્રાસવાદને ફંડિંગ અટકાવવાનો હતો. આ પગલાના કારણે દેશભરમાં બેન્કો અને એટીએમની બહાર લાંબી લાઇનો થઈ હતી અને ગ્રાહકોને નવી નોટ આપવામાં આરબીઆઇને ઘણી તકલીફ પડી હતી. તેના કારણે લોકોએ આવક ગુમાવી હતી તથા આર્થિક ઊથલપાથલ મચી ગઈ હતી. સાથે સાથે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
6/8
આરબીઆઇએ કહ્યું કે ગયા નવેમ્બરમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી તેમાંથી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ ડિપોઝિટ થઈ ગયા છે જે સરકારની અપેક્ષાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે રૂપિયા ૧૫થી ૧૬ લાખ કરોડ ચલણમાં છે તેમાંથી બેન્કોમાં ૧૦થી ૧૧ લાખ કરોડ ડિપોઝિટ થવાની સરકારને અપેક્ષા છે. બાકીના ચારથી પાંચ લાખ કરોડનો ઉપયોગ ઈશાન ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં થાય છે, તે ખતમ થઈ જશે તેમ રોહતગીએ કહ્યું હતું.
આરબીઆઇએ કહ્યું કે ગયા નવેમ્બરમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી તેમાંથી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ ડિપોઝિટ થઈ ગયા છે જે સરકારની અપેક્ષાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે રૂપિયા ૧૫થી ૧૬ લાખ કરોડ ચલણમાં છે તેમાંથી બેન્કોમાં ૧૦થી ૧૧ લાખ કરોડ ડિપોઝિટ થવાની સરકારને અપેક્ષા છે. બાકીના ચારથી પાંચ લાખ કરોડનો ઉપયોગ ઈશાન ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં થાય છે, તે ખતમ થઈ જશે તેમ રોહતગીએ કહ્યું હતું.
7/8
જોકે વિપક્ષના આકરા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો ઉદ્દેશ પૈસા જમા કરાવવાનો નહોતો. નકલી નોટોની જાણકારી મેળવવાનો હતો. નોટબંધીથી આતંકવાદ અને નક્સલવાદ પર અસર થઈ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડની લેણ-દેણ ખતમ કરવાનો હતો. તેનાથી રોકડનું આદાન-પ્રદાન 17 ટકા ઘટી ગયું છે. નોટબંધીનો પ્રભાવ એકદમ યોગ્ય રસ્તા પર છે.
જોકે વિપક્ષના આકરા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો ઉદ્દેશ પૈસા જમા કરાવવાનો નહોતો. નકલી નોટોની જાણકારી મેળવવાનો હતો. નોટબંધીથી આતંકવાદ અને નક્સલવાદ પર અસર થઈ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડની લેણ-દેણ ખતમ કરવાનો હતો. તેનાથી રોકડનું આદાન-પ્રદાન 17 ટકા ઘટી ગયું છે. નોટબંધીનો પ્રભાવ એકદમ યોગ્ય રસ્તા પર છે.
8/8
આરબીઆઇનો નોટ છાપવાનો ખર્ચ વધીને રૂપિયા ૭,૯૫૦ કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા ૩,૪૨૧ કરોડ હતો. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી શું કાળા નાણાંને સફેદ કરવાની કવાયત હતી/ સરકારના આ નિર્ણયથી દેશને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 15,44,444 કરોડ રૂપિયામાંથી 16,000 કરોડ પાછા ફર્યા નથી. ખરેખર તો આરબીઆઈને શરમ આવવી જોઈએ કે તેણે આવી યોજનાને સમર્થન આપ્યું.
આરબીઆઇનો નોટ છાપવાનો ખર્ચ વધીને રૂપિયા ૭,૯૫૦ કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા ૩,૪૨૧ કરોડ હતો. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી શું કાળા નાણાંને સફેદ કરવાની કવાયત હતી/ સરકારના આ નિર્ણયથી દેશને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 15,44,444 કરોડ રૂપિયામાંથી 16,000 કરોડ પાછા ફર્યા નથી. ખરેખર તો આરબીઆઈને શરમ આવવી જોઈએ કે તેણે આવી યોજનાને સમર્થન આપ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget