આ પહેલા પણ સેસ લગાવવાની ટીકા થયેલ છે. જણાવીએ ક્યારે જ્યારે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બર શિક્ષણ પર જ્યારે સેસ લગાવતા હતા ત્યારે યૂપીએ સરકારની ટીકા થઈ હતી. આ પહેલા મોદી સરકારે સ્વચ્છ ભારત માટે સેસ ટેક્સ લગાવ્યો હતો. તે સમયે કેટલાક આર્થિક નિષ્ણાંતોએ તેની ટીકા કરી હતી.
2/3
સેસ વધવાને કારણે ઇનકમ ટેક્સ પર પણ તેની અસર પડશે કારણ કે ઇનકમ ટેક્સ પર 1 ટકા સેસ વધી જશે. ઇનકમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3/3
નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ દેશની સામે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું. મોદી સરકારે આ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરીયાતા કોઈ રાહત આપી નથી. સરકારે સ્વાસ્થ્ય શિક્ષામાં સેસ (સરચાર્જ જે ટેક્સ પર લાગે છે) 1 ટકા વધારીને 3 ટકાથી 4 ટકા કરી દીધો છે. આ વધારાની અસર સ્વાસ્થ્ય, શિક્ષણથી લઈને તમામ ક્ષેત્રો પર પડવાની છે. એટલે કે તમારે દરેક વસ્તુ પર વધારે રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.