શોધખોળ કરો

બેંકિંગ સેવા બનશે મોંઘીઃ ATMમાં લિમિટથી વધારે વખત ઉપાડશો કેશ તો આપવો પડશે GST

1/5
ટેક્સ વિભાગના સવાલ-જવાબ મુજબ જો બેંક તેના ગ્રાહકોને કોઈપણ સેવા માટે સર્વિસ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપે તો આવી સ્થિતિમાં કુલ સર્વિસ ચાર્જથી ડિસ્કાઉન્ટને બાદ કરીને જીએસટી વસૂલાશે. આ ફેંસલાના કારણે બેંક દ્વારા કસ્ટમર કેર, બ્રાંચ વિઝિટ, બેંક ડ્રાફ્ટ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ માટે જીએસટી આપવો પડશે.
ટેક્સ વિભાગના સવાલ-જવાબ મુજબ જો બેંક તેના ગ્રાહકોને કોઈપણ સેવા માટે સર્વિસ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપે તો આવી સ્થિતિમાં કુલ સર્વિસ ચાર્જથી ડિસ્કાઉન્ટને બાદ કરીને જીએસટી વસૂલાશે. આ ફેંસલાના કારણે બેંક દ્વારા કસ્ટમર કેર, બ્રાંચ વિઝિટ, બેંક ડ્રાફ્ટ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ માટે જીએસટી આપવો પડશે.
2/5
ટેક્સ વિભાગની સ્પષ્ટતા બાદ ગ્રાહકોને પ્રતિ મહિને બેંકો દ્વારા 3-5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તેના પર કોઈ પ્રકારનો જીએસટી નહીં લાગે. ઉપરાંત ગ્રાહકોને બેંકોમાંથી મળતી ફ્રી ચેકબુક કે ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર જીએસટી નહીં લાગે. પરંતુ ફ્રી સુવિધા સિવાય નવી ચેકબુક કે સ્ટેટમેન્ટ મેળવવા પર જીએસટી આપવો પડશે.
ટેક્સ વિભાગની સ્પષ્ટતા બાદ ગ્રાહકોને પ્રતિ મહિને બેંકો દ્વારા 3-5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તેના પર કોઈ પ્રકારનો જીએસટી નહીં લાગે. ઉપરાંત ગ્રાહકોને બેંકોમાંથી મળતી ફ્રી ચેકબુક કે ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર જીએસટી નહીં લાગે. પરંતુ ફ્રી સુવિધા સિવાય નવી ચેકબુક કે સ્ટેટમેન્ટ મેળવવા પર જીએસટી આપવો પડશે.
3/5
આ ઉપરાંત ફ્રીમાં આપવામાં આવતી સેવાઓ ઉપરાંત વધારાની તમામ સેવાઓ પર જીએસટી લગાવાશે. કહેવાનો અર્થ છે કે જો એટીએમની ફ્રી લિમિટની સમાપ્ત થયા બાદ પણ જો ઉપાડ કરશો તો તેના પર જીએસટી આપવો પડશે.
આ ઉપરાંત ફ્રીમાં આપવામાં આવતી સેવાઓ ઉપરાંત વધારાની તમામ સેવાઓ પર જીએસટી લગાવાશે. કહેવાનો અર્થ છે કે જો એટીએમની ફ્રી લિમિટની સમાપ્ત થયા બાદ પણ જો ઉપાડ કરશો તો તેના પર જીએસટી આપવો પડશે.
4/5
નવી દિલ્હીઃ દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ જેવીકે ATM, ચેકબુક કે સ્ટેટમેન્ટ વગેરે પર જીએસટી નહીં લાગે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેઝ એન્ડ કસ્ટમે સવાલ-જવાબ તરીકે જાહેર કરી છે. ટેક્સ વિભાગનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડનું બાકી પેમેન્ટ મોડું કરવું અથવા ઈએમઆઈ ચૂકવણીમાં નિષ્ફળ રહેવા પર બેંક જીએસટી વસૂલશે.
નવી દિલ્હીઃ દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ જેવીકે ATM, ચેકબુક કે સ્ટેટમેન્ટ વગેરે પર જીએસટી નહીં લાગે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેઝ એન્ડ કસ્ટમે સવાલ-જવાબ તરીકે જાહેર કરી છે. ટેક્સ વિભાગનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડનું બાકી પેમેન્ટ મોડું કરવું અથવા ઈએમઆઈ ચૂકવણીમાં નિષ્ફળ રહેવા પર બેંક જીએસટી વસૂલશે.
5/5
નાંણા મંત્રાલયના બે વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂની ફ્રી સેવાઓ પર જીએસટી લગાવવાને અલગ-અલગ મત સામે આવ્યા બાદ બેંકિંગ સેવા પર જીએસટીનો આ વિવાદ સામે આવ્યો હતો. જે બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ અને કસ્ટમે સવાલ-જવાબ જાહેર કરીને બેંકો અને ગ્રાહકો માટે આ મામલાને પૂરી રીતે સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.
નાંણા મંત્રાલયના બે વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂની ફ્રી સેવાઓ પર જીએસટી લગાવવાને અલગ-અલગ મત સામે આવ્યા બાદ બેંકિંગ સેવા પર જીએસટીનો આ વિવાદ સામે આવ્યો હતો. જે બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ અને કસ્ટમે સવાલ-જવાબ જાહેર કરીને બેંકો અને ગ્રાહકો માટે આ મામલાને પૂરી રીતે સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget