શોધખોળ કરો

Idea બાદ Airtelએ પણ Jio સામે નમતું જોખ્યું, વધારે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ આપવા તૈયાર

1/3
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
2/3
રિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
રિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Embed widget