શોધખોળ કરો

Idea બાદ Airtelએ પણ Jio સામે નમતું જોખ્યું, વધારે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ આપવા તૈયાર

1/3
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
2/3
રિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
રિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget