શોધખોળ કરો

Jioને ટક્કર આપવા BSNL લાવશે 2000 રૂપિયામાં મોબાઈલ, સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

1/4
 કંપની ત્રણ વર્ષ પછી આ 1,500 રૂ. યુઝરને પરત આપશે, પણ એ માટે શરત એ છે કે ફોન પણ પરત કરવો પડશે. જો યુઝર ફોન પરત નહીં કરે તો પૈસા નહીં મળે. આ ફોન સાથે જિયો લાઇફટાઇમ ફ્રીમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી રહ્યું છે.
કંપની ત્રણ વર્ષ પછી આ 1,500 રૂ. યુઝરને પરત આપશે, પણ એ માટે શરત એ છે કે ફોન પણ પરત કરવો પડશે. જો યુઝર ફોન પરત નહીં કરે તો પૈસા નહીં મળે. આ ફોન સાથે જિયો લાઇફટાઇમ ફ્રીમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી રહ્યું છે.
2/4
 નોંધનીય છે કે રિલાયન્સ જિયોએ પોતાનો 4જી ફિચર ફોન લોન્ચ કર્યો હતો જેની ડિલીવરી 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. કંપની પોતાનો 4જી ફિચર ફોન ફ્રીમાં આપી રહી છે પણ એક શરત પ્રમાણે સિક્યોરિટી તરીકે 1,500 રૂ. આપવા પડશે. આ માટે પ્રી બુકિંગ વખતે 500 રૂ. અને ફોનની ડિલીવરી વખતે 1,000 રૂ. દેવા પડશે.
નોંધનીય છે કે રિલાયન્સ જિયોએ પોતાનો 4જી ફિચર ફોન લોન્ચ કર્યો હતો જેની ડિલીવરી 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. કંપની પોતાનો 4જી ફિચર ફોન ફ્રીમાં આપી રહી છે પણ એક શરત પ્રમાણે સિક્યોરિટી તરીકે 1,500 રૂ. આપવા પડશે. આ માટે પ્રી બુકિંગ વખતે 500 રૂ. અને ફોનની ડિલીવરી વખતે 1,000 રૂ. દેવા પડશે.
3/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેક્સ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત 2000 રૂપિયાની આસપાસ હશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેક્સ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત 2000 રૂપિયાની આસપાસ હશે.
4/4
એક ટોચના એક્ઝિક્યુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની કિંમત 2,000 રૂ.ની આસપાસ હશે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. જોકે આ મામલે બીએસએનએલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ વિશેની કોઈ જણકારી નથી મળી.
એક ટોચના એક્ઝિક્યુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની કિંમત 2,000 રૂ.ની આસપાસ હશે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. જોકે આ મામલે બીએસએનએલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ વિશેની કોઈ જણકારી નથી મળી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget