શોધખોળ કરો
હવે રોકડમાં 3 લાખથી વધારેનો વ્યવહાર કરશો તો 3 લાખનો દંડ, લગ્નમાં પણ નહીં થઈ શકે વધારે ખર્ચ
1/6

કાળુનાણું અને ભ્રષ્ટાચારના દુષણને ડામવા માટે આ જાહેરાત કરી હતી. તેમણે રાજકીય પક્ષો માટે પણ મર્યાદા નક્કી કરી હતી. તેઓ દાનવિરો પાસેથી ૨૦૦૦થી વધુનો ફાળો ચેક કે ડીજીટલ માધ્યમથી જ લઇ શકશે. પારદર્શિતા માટે તેમણે આ પગલાની જાહેરાત કરી છે.
2/6

આમ ત્રણ લાખને બદલે એક જ વહેવાર પેટે એક જ દિવસમાં કે એક પ્રસંગના ખર્ચ પેટે કે ખરીદી પેટે રૂપિયા 4 લાખ રોકડોથી ચૂકવનારા વ્યક્તિએ રૂપિયા 4 લાખનો દંડ ભરવો પડશે. નાણાં પ્રધાને આવકવેરા ધારામાં કલમ 269 (એસટી) દાખલ કરવામાં આવી છે. ઘરમાં લગ્ન પ્રસંગ હશે તો પણ એક દિવસમાં આ રીતે રોકડથી ચૂકવણી કરી શકાશે નહીં.
Published at : 02 Feb 2017 09:53 AM (IST)
View More























