શોધખોળ કરો
ખત્મ થશે PPF એક્ટ, જાણો તમારા PPF ખાતા પર શું થશે અસર
1/5

પીપીએફ એક્ટ ખત્મ થવા પર તમારા એકાઉન્ટ પર અન્ય કોઈ અસર નહીં પડે. ત્યાં સુધી કે વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર નહીં આવે. સેવિંગ્સ બેંક એકાન્ટ પર મળતા વ્યાજ દર અને આ એકાઉન્ટ્સ પર નક્કી વ્યાજ દરમાં જે તફાવત છે તે જળવાઈ રહેશે.
2/5

સરકાર પીપીએફ જેવી તમામ યોજનાઓ માટે એક જેવી વ્યવસ્થા ઈચ્છે છે. તેના માટે પીપીએફ સહિત તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ગરવ્રમેન્ટ સેવિંગ્સ બેન્ક્સ એક્ટ, 1873 અંતર્ગત લાવવામાં આવશે. ત્યારે પીપીએફ એક્ટ, 1968માં મળેલ કોર્ટ ડિક્રીથી પ્રોટેક્શન એક્ટ ખત્મ થઈ જશે.
Published at : 10 Feb 2018 02:40 PM (IST)
View More























