શોધખોળ કરો

આ છે દેશની શ્રેષ્ઠ ટેલીકોમ કંપની, નથી થતો એક પણ કોલ ડ્રોપ, જાણો

1/5
હાલના નિયમ અનુસાર પીઓઆઈ (પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટ) પર 1,000 માંથી 5થી વધારે કોલ ડ્રોપ થવા ન જોઈએ. આ અંગે શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી ઉલ્લેખનીય સુધારા થયા છે અને આગળ પણ સુધારા ચાલુ છે, ત્યાર બાદ પણ સાત અને 11 (ટેલીકોમ સર્કલ જ્યાં માનકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે)નાં આંકડા ચિંતાજનક છે. માટે અમે વોડાફોન, રિલાયન્સ જિયો તથા એરટેલની બેઠક આવતા સપ્તાહે બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે.
હાલના નિયમ અનુસાર પીઓઆઈ (પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટ) પર 1,000 માંથી 5થી વધારે કોલ ડ્રોપ થવા ન જોઈએ. આ અંગે શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી ઉલ્લેખનીય સુધારા થયા છે અને આગળ પણ સુધારા ચાલુ છે, ત્યાર બાદ પણ સાત અને 11 (ટેલીકોમ સર્કલ જ્યાં માનકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે)નાં આંકડા ચિંતાજનક છે. માટે અમે વોડાફોન, રિલાયન્સ જિયો તથા એરટેલની બેઠક આવતા સપ્તાહે બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે.
2/5
શર્માએ જણાવ્યું કે, કોલ ડ્રોપ થવાનો દર માનક કરતાં વધારે અને જો માનકોનું પાલન ન થાય તો ટ્રાઈ તેને અસંતોષજનક અને ઉલ્લંઘન ગણશે.
શર્માએ જણાવ્યું કે, કોલ ડ્રોપ થવાનો દર માનક કરતાં વધારે અને જો માનકોનું પાલન ન થાય તો ટ્રાઈ તેને અસંતોષજનક અને ઉલ્લંઘન ગણશે.
3/5
એરટેલના મામલે કુલ સાત સર્કલમાં કોલ ડ્રોપ રેટ 0.5 ટકાના માનક કરતાં વધારે છે. વોડાફોનના મામલે 22માંથી 11 સર્કલમાં કોલ ડ્રોપ નિશ્ચિત માનક કરતાં વધારે છે.
એરટેલના મામલે કુલ સાત સર્કલમાં કોલ ડ્રોપ રેટ 0.5 ટકાના માનક કરતાં વધારે છે. વોડાફોનના મામલે 22માંથી 11 સર્કલમાં કોલ ડ્રોપ નિશ્ચિત માનક કરતાં વધારે છે.
4/5
ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે, આંકડા અનુસાર આઈડિયા સેલ્યૂલરના મામલે કોઈપણ સર્કલમાં કોલ ડ્રોપ થવાનો એક પણ કેસ સામે નથી આવ્યો.
ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે, આંકડા અનુસાર આઈડિયા સેલ્યૂલરના મામલે કોઈપણ સર્કલમાં કોલ ડ્રોપ થવાનો એક પણ કેસ સામે નથી આવ્યો.
5/5
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈએ ગુરુવારે કહ્યું કે, તે કોલ ડ્રોપ મુદ્દે એરટેલ, વોડાફોન તથા રિલાયન્સ જિયોની સાથે આવતા સપ્તાહે સમીક્ષા બેઠક કરશે. નિયામકે એ વાતની ચિંતા વ્યક્ત કરી કે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ પર કોલ પૂરા ન થવાની ફરિયાદ આજે પણ નિશ્ચિત માનક કરતાં ઉપર છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈએ ગુરુવારે કહ્યું કે, તે કોલ ડ્રોપ મુદ્દે એરટેલ, વોડાફોન તથા રિલાયન્સ જિયોની સાથે આવતા સપ્તાહે સમીક્ષા બેઠક કરશે. નિયામકે એ વાતની ચિંતા વ્યક્ત કરી કે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ પર કોલ પૂરા ન થવાની ફરિયાદ આજે પણ નિશ્ચિત માનક કરતાં ઉપર છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget