શોધખોળ કરો

મોદી સરકાર આપશે નવો ઝટકો, રોકડથી ખરીદી કરી કે ATMમાંથી ઉપાડ્યા તો ભરવો પડશે કેટલો ટેક્સ, જાણો

1/6
રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.
રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.
2/6
સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.
સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.
3/6
એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક, એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ, ઉપાડ ચાર્જ, પેમેન્ટ ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.
એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક, એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ, ઉપાડ ચાર્જ, પેમેન્ટ ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.
4/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે, ૩૦મી પછી રોકડ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે, ૩૦મી પછી રોકડ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી.
5/6
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રોકડ લેવડ-દેવડ પર અડથી બે ટકા જેટલો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે રખરખાઉના નામે લગાવવામાં આવનાર આ ચાર્જ બેંક, એટીએમમાંથી નિર્ધારીત રકમથી વધુ રોકડ ઉપાડવા કે રોકડ પેમેન્ટ પર વસુલવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રોકડ લેવડ-દેવડ પર અડથી બે ટકા જેટલો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે રખરખાઉના નામે લગાવવામાં આવનાર આ ચાર્જ બેંક, એટીએમમાંથી નિર્ધારીત રકમથી વધુ રોકડ ઉપાડવા કે રોકડ પેમેન્ટ પર વસુલવામાં આવશે.
6/6
નવી ફોર્મ્યુલા હેઠળ રોકડ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે, નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની ચર્ચા છે.
નવી ફોર્મ્યુલા હેઠળ રોકડ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે, નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની ચર્ચા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget