શોધખોળ કરો

મોદી સરકાર આપશે નવો ઝટકો, રોકડથી ખરીદી કરી કે ATMમાંથી ઉપાડ્યા તો ભરવો પડશે કેટલો ટેક્સ, જાણો

1/6
રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.
રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.
2/6
સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.
સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.
3/6
એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક, એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ, ઉપાડ ચાર્જ, પેમેન્ટ ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.
એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક, એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ, ઉપાડ ચાર્જ, પેમેન્ટ ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.
4/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે, ૩૦મી પછી રોકડ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે, ૩૦મી પછી રોકડ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી.
5/6
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રોકડ લેવડ-દેવડ પર અડથી બે ટકા જેટલો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે રખરખાઉના નામે લગાવવામાં આવનાર આ ચાર્જ બેંક, એટીએમમાંથી નિર્ધારીત રકમથી વધુ રોકડ ઉપાડવા કે રોકડ પેમેન્ટ પર વસુલવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રોકડ લેવડ-દેવડ પર અડથી બે ટકા જેટલો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે રખરખાઉના નામે લગાવવામાં આવનાર આ ચાર્જ બેંક, એટીએમમાંથી નિર્ધારીત રકમથી વધુ રોકડ ઉપાડવા કે રોકડ પેમેન્ટ પર વસુલવામાં આવશે.
6/6
નવી ફોર્મ્યુલા હેઠળ રોકડ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે, નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની ચર્ચા છે.
નવી ફોર્મ્યુલા હેઠળ રોકડ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે, નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની ચર્ચા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget