શોધખોળ કરો

અહીં આજે પણ ચાલે છે 500-1000ની જૂની નોટો!

1/5
 અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક પત્રકારને આવી જ રીતે એક કસીનોની મુલાકાત લેવા પર બિહારના નેતા પોતાના સાથીદારો સાથે દેખાયા. તે કસીનોમાં રમતા થોડા જ કલાકોમાં 3 લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. તેમણે પોતાના ડ્રાઈવર પાસેથી ભારતીય નોટો મંગાવી અને કસીનોને આપી દીધી.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક પત્રકારને આવી જ રીતે એક કસીનોની મુલાકાત લેવા પર બિહારના નેતા પોતાના સાથીદારો સાથે દેખાયા. તે કસીનોમાં રમતા થોડા જ કલાકોમાં 3 લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. તેમણે પોતાના ડ્રાઈવર પાસેથી ભારતીય નોટો મંગાવી અને કસીનોને આપી દીધી.
2/5
 જોકે નેપાળમાં આ નોટોને ત્યારે જ બદલી શકાય છે જ્યારે તેના બદલે કોઈ કાઠમાંડૂના કસીનોમાં મોટી રકમ લગાવે. જૂની ભારતીય નોટો વડે કસીનોમાં ટોકન ખરીદી શકાય છે. આ ટોકનથી વ્યક્તિ પર્યટક કસીનોમાં રમીને નેપાળી કરન્સી કમાઈ શકે છે. આ પ્રક્રિયા સમગ્ર રીતે કાનૂની છે.
જોકે નેપાળમાં આ નોટોને ત્યારે જ બદલી શકાય છે જ્યારે તેના બદલે કોઈ કાઠમાંડૂના કસીનોમાં મોટી રકમ લગાવે. જૂની ભારતીય નોટો વડે કસીનોમાં ટોકન ખરીદી શકાય છે. આ ટોકનથી વ્યક્તિ પર્યટક કસીનોમાં રમીને નેપાળી કરન્સી કમાઈ શકે છે. આ પ્રક્રિયા સમગ્ર રીતે કાનૂની છે.
3/5
નવી દિલ્હીઃ મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરી દેશભરમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો અને આ નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. નોટબંધી બાદથી 500 અને 1000 રૂપિયાની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ થઈ ગયો પરંતુ પાડોશી દેશ નેપાળમાં એક વખત ફરી આ અમાન્ય નોટોની વાપસી થઈ રહી છે. નેપાળના કસીનોમાં ભારતમાં બંધ થઈ ગયેલ 500 અને 1000 રૂપિયાની નોટ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરી દેશભરમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો અને આ નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. નોટબંધી બાદથી 500 અને 1000 રૂપિયાની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ થઈ ગયો પરંતુ પાડોશી દેશ નેપાળમાં એક વખત ફરી આ અમાન્ય નોટોની વાપસી થઈ રહી છે. નેપાળના કસીનોમાં ભારતમાં બંધ થઈ ગયેલ 500 અને 1000 રૂપિયાની નોટ ચાલી રહી છે.
4/5
 ભારત અને નેપાળની સૌથી મોટી બેન્કો, નેપાળ રાષ્ટ્ર બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી જુની ભારતીય નોટોને બદલવા પર કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે નેપાળના કસીનોમાં હજુ પણ 500 અને 1000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભારતીય પર્યટક નેપાળના કસીનોમાં આ નોટો સાથે થાય છે. ત્યાં 500ની નવી નોટ આપવા પર 800 નેપાળી રૂપિયા મળી જાય છે અને 500ની જૂની નોટ આપવા પર 400 નેપાળી નોટ મળી જાય છે. કસીનો અને ડાંસ બારમાં જૂની ભારતીય કરન્સી નોટોને સરળતાથી બદલી શકાય છે. કાઠમાંડૂમાંજ બે હજારથી વધારે કાનૂની અને ગેરકાનૂની ડાંસ બાર્સ ચાલે છે.
ભારત અને નેપાળની સૌથી મોટી બેન્કો, નેપાળ રાષ્ટ્ર બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી જુની ભારતીય નોટોને બદલવા પર કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે નેપાળના કસીનોમાં હજુ પણ 500 અને 1000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભારતીય પર્યટક નેપાળના કસીનોમાં આ નોટો સાથે થાય છે. ત્યાં 500ની નવી નોટ આપવા પર 800 નેપાળી રૂપિયા મળી જાય છે અને 500ની જૂની નોટ આપવા પર 400 નેપાળી નોટ મળી જાય છે. કસીનો અને ડાંસ બારમાં જૂની ભારતીય કરન્સી નોટોને સરળતાથી બદલી શકાય છે. કાઠમાંડૂમાંજ બે હજારથી વધારે કાનૂની અને ગેરકાનૂની ડાંસ બાર્સ ચાલે છે.
5/5
આ સમગ્ર જાણકારીથી આ સવાલ ઉઠે છે કે આ કસીનો જૂની ભારતીય કરન્સીનું શું કરશે? એક કસીનો માલિકે જણાવ્યું કે ભારત સરકારે નેપાળમાંથી ભારતીય કરન્સી પાછી લીધી નથી. જ્યારે ભારત આ નોટ માંગશે ત્યારે કસીનો પાસે જમા રકમ પણ નેપાળ ભારતને પરત કરી દેશે. તેનાથી નેપાળની પ્રાઈવેટ બેન્કમાં ખૂબ પૈસાની કમાણી થશે. ભારતીય રિઝર્વ બેન્ક મુજબ રદ કરેલી નોટોમાંથી 15.28 લાખ કરોડની કિંમતની નોટો પાછી આવી ચૂકી છે. તેમાંથી નેપાળમાં ચાલી રહેલી નોટ્સ શામેલ છે કે નહીં, આ વાતની જાણકારી હજુ લગાવવાની બાકી છે.
આ સમગ્ર જાણકારીથી આ સવાલ ઉઠે છે કે આ કસીનો જૂની ભારતીય કરન્સીનું શું કરશે? એક કસીનો માલિકે જણાવ્યું કે ભારત સરકારે નેપાળમાંથી ભારતીય કરન્સી પાછી લીધી નથી. જ્યારે ભારત આ નોટ માંગશે ત્યારે કસીનો પાસે જમા રકમ પણ નેપાળ ભારતને પરત કરી દેશે. તેનાથી નેપાળની પ્રાઈવેટ બેન્કમાં ખૂબ પૈસાની કમાણી થશે. ભારતીય રિઝર્વ બેન્ક મુજબ રદ કરેલી નોટોમાંથી 15.28 લાખ કરોડની કિંમતની નોટો પાછી આવી ચૂકી છે. તેમાંથી નેપાળમાં ચાલી રહેલી નોટ્સ શામેલ છે કે નહીં, આ વાતની જાણકારી હજુ લગાવવાની બાકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget