શોધખોળ કરો

અત્યાર સુધી દેશમાં જનધન ખાતાઓમાં જમા થયાં 64,252.15 કરોડ રૂપિયા

1/3
ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્‍યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્‍યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્‍થાન ત્રીજા સ્‍થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્‍યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્‍યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્‍થાન ત્રીજા સ્‍થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
2/3
સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્‍થાન ત્‍યારબાદ નંબર ધરાવે છે. કેન્‍દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્‍સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્‍યા નથી. ૧૬મી નવેમ્‍બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્‍નના જવાબમાં નાણા રાજ્‍ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્‍થાન ત્‍યારબાદ નંબર ધરાવે છે. કેન્‍દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્‍સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્‍યા નથી. ૧૬મી નવેમ્‍બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્‍નના જવાબમાં નાણા રાજ્‍ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
3/3
નવી દિલ્‍હી: અત્યાર સુધીમાં દેશમાં ખોલવામાં આવેલ જનધન ખાતાઓમાં કુલ જમા રકમનો આંકડો હવે ૬૪,૨૫૨.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. આ જમા રકમમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમાંક ઉપર છે. ઉત્તરપ્રદેશમાં જનધન ખાતાઓમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
નવી દિલ્‍હી: અત્યાર સુધીમાં દેશમાં ખોલવામાં આવેલ જનધન ખાતાઓમાં કુલ જમા રકમનો આંકડો હવે ૬૪,૨૫૨.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. આ જમા રકમમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમાંક ઉપર છે. ઉત્તરપ્રદેશમાં જનધન ખાતાઓમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget