શોધખોળ કરો

અત્યાર સુધી દેશમાં જનધન ખાતાઓમાં જમા થયાં 64,252.15 કરોડ રૂપિયા

1/3
ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્‍યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્‍યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્‍થાન ત્રીજા સ્‍થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્‍યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્‍યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્‍થાન ત્રીજા સ્‍થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
2/3
સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્‍થાન ત્‍યારબાદ નંબર ધરાવે છે. કેન્‍દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્‍સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્‍યા નથી. ૧૬મી નવેમ્‍બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્‍નના જવાબમાં નાણા રાજ્‍ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્‍થાન ત્‍યારબાદ નંબર ધરાવે છે. કેન્‍દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્‍સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્‍યા નથી. ૧૬મી નવેમ્‍બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્‍નના જવાબમાં નાણા રાજ્‍ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
3/3
નવી દિલ્‍હી: અત્યાર સુધીમાં દેશમાં ખોલવામાં આવેલ જનધન ખાતાઓમાં કુલ જમા રકમનો આંકડો હવે ૬૪,૨૫૨.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. આ જમા રકમમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમાંક ઉપર છે. ઉત્તરપ્રદેશમાં જનધન ખાતાઓમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
નવી દિલ્‍હી: અત્યાર સુધીમાં દેશમાં ખોલવામાં આવેલ જનધન ખાતાઓમાં કુલ જમા રકમનો આંકડો હવે ૬૪,૨૫૨.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. આ જમા રકમમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમાંક ઉપર છે. ઉત્તરપ્રદેશમાં જનધન ખાતાઓમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Embed widget