શોધખોળ કરો
સરકાર વેચશે એનર્જી એફિશિઅન્ટ એર AC, સરળ હપ્તેથી પણ ખરીદી શકશો તમે
1/4

કુમારે કહ્યું કે એસીના ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે એસી માટે સ્ટોરેજની ક્ષમતા વધુ જોઇએ. સાથે જ શો રૂમની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી લોકો જોઇને એસી ખરીદી શકે. તેમણે કહ્યું કે એનર્જી એફિસિએન્ટ પંખાની માંગ વધી છે. સાત લાખ પંખા અને 13 લાખ ટ્યૂબલાઇટ વેચાઇ ચૂકી છે.
2/4

નવી દિલ્હીઃ વીજળી બચાવવા માટે એલઈડી બલ્બ બાદ હવે કેન્દ્ર સરકાર એનર્જી એફિશિઅન્ટ AC વેચશે. એટલું જ નહીં તમે ACને સરળ હપ્તે પણ ખરીદી શકશો. વીજળી કંપનીઓની સાથે મળી એનર્જી એફિશિઅન્સી સર્વિસીસ લિમિટેડ (ઈઈએસએલ)એ અંદાજે એક લાખ AC ખરીદ્યા છે. જોકે, આ ખરીદીદારી સરકારી ભવન, એટીએમ વગેરે માટે કરવામાં આવી છે. કહેવાય છે કે, તેને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવશે.
Published at : 26 Apr 2017 07:42 AM (IST)
View More






















