શોધખોળ કરો
હવે નોકરી છોડ્યાના 1 મહિના પછી ઉપાડી શકાશે 75 ટકા PF, જાણો શું છે નવો નિયમ
1/4

ગંગવારે કહ્યું કે, ‘અમે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) મેન્યુફેક્ચર4સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યૂચ્યુઅલ ફંડની સમય મર્યાદા પણ 1 જુલાઈ 2019 સુધી વધારી દીધી છે.’ તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઈટીએફમાં રોકાણ 1 લાખ કરોડને પાર કરી જશે.
2/4

આ નવી યોજના અંતર્ગત વ્યક્તિ પોતાનું પીએફ અકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તેનો ઉપયોગ બીજી નોકરી મળવા પર કરી શકે છે. પહેલા પ્રસ્તાવ રખાયો હતો કે 60 ટકા રકમ જ ઉપાડી શકાશે, પરંતુ સીબીટીએ આ મર્યાદા 75 ટકા કરી દીધી.
Published at : 27 Jun 2018 11:27 AM (IST)
View More





















