શોધખોળ કરો
નોટબંધી છતાં ટેક્સની આવકમાં થયો વધારોઃ અરૂણ જેટલી
1/3

જણાવીએ કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દીધી હતી. મોદી સરકાર અનુસાર, કાળાનાણાંની ધરપકડ માટે આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર દેશમાં અચાનક ઉભી થયેલ રોકડની અછતને લઈને સરકાર પર વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.
2/3

તેમણે જણાવ્યું કે, પ્રત્યક્ષ કરમાં પણ 12.01 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે કસ્ટમ ડ્યૂટી વિતેલા વર્ષની તુલનામાં 4 ટકા વધી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યમાં વેટની આવકમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે, રોકડની અછત હોવા છતાં ટેક્સની આવકમાં વધારો નોંધાયો છે.
Published at : 09 Jan 2017 03:04 PM (IST)
View More























