શોધખોળ કરો

રેલવે ઘટાડશે AC-2ની સંખ્યા, બેસિક ભાડામાંમ થઈ શકે છે 15 ટકા સુધીનો વધારો

1/5
ફ્લેક્સીફેર સ્કીમ એટલે કે ઓછી થતી સીટો સાથે વધતું ભાડું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં દુરંતો,શતાબ્દી અને રાજધાની જેવી 143 મુખ્ય ટ્રેનોમાં સિસ્ટમ શરૂ કરવામાં આવી. 10 ટકા સીટોનું બુકિંગ પર બેઝિક ફેર 10 ટકા વધે છે. 40 ટકા સીટ બુકિંગ પર ભાડું 10 ટકા વધે છે. 40 ટકા સીટો પછી ભાડું દોઢ ગણું લાગે છે. ગત વર્ષે 9 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર વચ્ચે રાજધાની, દુરંતો અને શતાબ્દી એક્સપ્રેસમાં 5 હજાર 871 બર્થ ખાલી રહ્યા હતા.
ફ્લેક્સીફેર સ્કીમ એટલે કે ઓછી થતી સીટો સાથે વધતું ભાડું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં દુરંતો,શતાબ્દી અને રાજધાની જેવી 143 મુખ્ય ટ્રેનોમાં સિસ્ટમ શરૂ કરવામાં આવી. 10 ટકા સીટોનું બુકિંગ પર બેઝિક ફેર 10 ટકા વધે છે. 40 ટકા સીટ બુકિંગ પર ભાડું 10 ટકા વધે છે. 40 ટકા સીટો પછી ભાડું દોઢ ગણું લાગે છે. ગત વર્ષે 9 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર વચ્ચે રાજધાની, દુરંતો અને શતાબ્દી એક્સપ્રેસમાં 5 હજાર 871 બર્થ ખાલી રહ્યા હતા.
2/5
માસિક સિઝન ટિકિટનું ભાડું વધારવામાં આવી શકે છે. ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં ફેરફાર કરાશે. ટ્રેન મોડી થવા અંગે મુસાફરોને જાણકારી SMS દ્વારા આપવામાં આવશે. મોડી પડતી ટ્રેનોને અપ ટુ ટાઇમ બનાવવાથી લઇને પણ પગલાં લેવાશે. રેલવે ભવિષ્યમાં સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડી શકે છે.
માસિક સિઝન ટિકિટનું ભાડું વધારવામાં આવી શકે છે. ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં ફેરફાર કરાશે. ટ્રેન મોડી થવા અંગે મુસાફરોને જાણકારી SMS દ્વારા આપવામાં આવશે. મોડી પડતી ટ્રેનોને અપ ટુ ટાઇમ બનાવવાથી લઇને પણ પગલાં લેવાશે. રેલવે ભવિષ્યમાં સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડી શકે છે.
3/5
રેલવેનો તર્ક છે કે એસી-2 માટે ત્યારે માગ હોય છે, જ્યારે એસી-3માં જગ્યા નથી હોતી. સ્લીપરના 30-40% મુસાફર હવે એસી-3ની સફર કરવા માગે છે. એસી-2ની તુલનામાં એસી-3માં 26 મુસાફર વધારે આવશે. તેનાથી ભીડનું દબાણ ઘટશે. તેનાથી સ્લીપરના મુસાફર એસી-3માં આવશે. જેનાથી રેલવેની આવક વધશે.
રેલવેનો તર્ક છે કે એસી-2 માટે ત્યારે માગ હોય છે, જ્યારે એસી-3માં જગ્યા નથી હોતી. સ્લીપરના 30-40% મુસાફર હવે એસી-3ની સફર કરવા માગે છે. એસી-2ની તુલનામાં એસી-3માં 26 મુસાફર વધારે આવશે. તેનાથી ભીડનું દબાણ ઘટશે. તેનાથી સ્લીપરના મુસાફર એસી-3માં આવશે. જેનાથી રેલવેની આવક વધશે.
4/5
નફો માત્ર એસી-3 ટ્રેનથી થઇ રહ્યો હોય રેલવેનો પ્રયાસ છે કે સ્લીપર કોચ ઘટાડીને એસી-3 વધારવામાં આવે. તે ઉપરાંત રેલવે બોર્ડે મુસાફરોના વિરોધને જોતા ફ્લેક્સી ભાડું બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. હાલ રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી 143 ટ્રેનોમાં સિસ્ટમ લાગુ છે. તેના સ્થાને હવે તમામ ટ્રેનોમાં મૂળ ભાડું એક સાથે વધારાશે. સંભાવના છે કે તમામ ટ્રેનોના ભાડામાં 10થી 15 ટકા વધારો કરાય.
નફો માત્ર એસી-3 ટ્રેનથી થઇ રહ્યો હોય રેલવેનો પ્રયાસ છે કે સ્લીપર કોચ ઘટાડીને એસી-3 વધારવામાં આવે. તે ઉપરાંત રેલવે બોર્ડે મુસાફરોના વિરોધને જોતા ફ્લેક્સી ભાડું બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. હાલ રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી 143 ટ્રેનોમાં સિસ્ટમ લાગુ છે. તેના સ્થાને હવે તમામ ટ્રેનોમાં મૂળ ભાડું એક સાથે વધારાશે. સંભાવના છે કે તમામ ટ્રેનોના ભાડામાં 10થી 15 ટકા વધારો કરાય.
5/5
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાની તમામ ટ્રેનમાં AC-2 કોચ ઘટાડવાની તૈયારી કરી રહી છે. જ્યારે રેલવે તેની જગ્યાએ AC-3 કોચની સંખ્યા વધારશે. હાલમાં રેલવે તરફતી જારી આંકડા અનુસાર માત્ર AC-3 કોચ જ સૌથી વધારે નફો કમાઈ રહ્યા છે. માટે કહેવાય છે કે, રેલવે નોન એસી સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડીને AC-3 કોચ વધારી શકે છે અને ઓછો પ્રતિસાદ મળવાને કારણે 143 ટ્રેનમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ પણ પરત ખેંચવામાં આવી શકે છે. તેની જગ્યાએ તમામ ટ્રેનના બેસિક ભાડામાં 10-15 ટકાનો વધારો થવાની ધારણા છે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાની તમામ ટ્રેનમાં AC-2 કોચ ઘટાડવાની તૈયારી કરી રહી છે. જ્યારે રેલવે તેની જગ્યાએ AC-3 કોચની સંખ્યા વધારશે. હાલમાં રેલવે તરફતી જારી આંકડા અનુસાર માત્ર AC-3 કોચ જ સૌથી વધારે નફો કમાઈ રહ્યા છે. માટે કહેવાય છે કે, રેલવે નોન એસી સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડીને AC-3 કોચ વધારી શકે છે અને ઓછો પ્રતિસાદ મળવાને કારણે 143 ટ્રેનમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ પણ પરત ખેંચવામાં આવી શકે છે. તેની જગ્યાએ તમામ ટ્રેનના બેસિક ભાડામાં 10-15 ટકાનો વધારો થવાની ધારણા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget