શોધખોળ કરો

GSTમાં મળી શકે છે મોટી રાહત, AC રેસ્ટોરાંમાં ટેક્સ ઘટાડીને 12% કરવાની ભલામણ

1/4
 કંપોઝિશન યોજના એ વિનિર્માતાઓ રેસ્ટોરાં તથા વેપારીઓ માટે છે જેમનો કારોબાર એક કરોડ કરતાં વધારે નથી. પૂર્વમાં આ સીમા 75 લાખ રૂપિયા હતી અને જીએસટી પરિષદે આ સીમા ઑક્ટોબરમાં વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે હેઠળ કરની ચૂકવણી કરવાની હોય છે અને નિયમિત કરદાતાએ માસિક આધાર પર વેરો ચૂકવવાનો હોય છે. તો એકમુશ્ત કંપોઝીશન યોજનામાં ફક્ત એખ રિર્ટન ભરવાની જ જરૂરિયાત હોય છે. અને ત્રિમાસિક ગાળાના આધારે કર ચૂકવવાનો હોય છે.
કંપોઝિશન યોજના એ વિનિર્માતાઓ રેસ્ટોરાં તથા વેપારીઓ માટે છે જેમનો કારોબાર એક કરોડ કરતાં વધારે નથી. પૂર્વમાં આ સીમા 75 લાખ રૂપિયા હતી અને જીએસટી પરિષદે આ સીમા ઑક્ટોબરમાં વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે હેઠળ કરની ચૂકવણી કરવાની હોય છે અને નિયમિત કરદાતાએ માસિક આધાર પર વેરો ચૂકવવાનો હોય છે. તો એકમુશ્ત કંપોઝીશન યોજનામાં ફક્ત એખ રિર્ટન ભરવાની જ જરૂરિયાત હોય છે. અને ત્રિમાસિક ગાળાના આધારે કર ચૂકવવાનો હોય છે.
2/4
 અસમના નાણા મંત્રી હેમંત બિશ્વા સરમાની અધ્યક્ષતામાં બનેલી જીઓએમ જીએશટી એકમુશ્ત યોજનાના પરિઘમાં ન આવનારી એસી તથા નોન એસીરેસ્ટોરાં વચ્ચેના અંતર મિટાવવા માટે પણ સૂચન કર્યું છે. સમિતિએ આ યોજનાના પરિઘમાં ન આવનારી રેસ્ટોરાં પર જીએશટીનો દર 12 ટકા રાખવાનું સૂચન કર્યું છે. જોકે જે હોટેલમાં રૂમનુ બાડું 7,500 રૂપિયા કરતાં વધારે છે તેની પર 18 ટકાના દરે કર લગાવવાની ભલામણ કરી છે. નોંધનીય છેકે ઑક્ટોબરમાં મળેલી એક બેઠકમાં જીઓએમની રચના કરવામાં આવી હતી. જેને રેસ્ટોરાંના જુદા જુદા માળખા તથા તેના કર અંગે વિચારણા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અસમના નાણા મંત્રી હેમંત બિશ્વા સરમાની અધ્યક્ષતામાં બનેલી જીઓએમ જીએશટી એકમુશ્ત યોજનાના પરિઘમાં ન આવનારી એસી તથા નોન એસીરેસ્ટોરાં વચ્ચેના અંતર મિટાવવા માટે પણ સૂચન કર્યું છે. સમિતિએ આ યોજનાના પરિઘમાં ન આવનારી રેસ્ટોરાં પર જીએશટીનો દર 12 ટકા રાખવાનું સૂચન કર્યું છે. જોકે જે હોટેલમાં રૂમનુ બાડું 7,500 રૂપિયા કરતાં વધારે છે તેની પર 18 ટકાના દરે કર લગાવવાની ભલામણ કરી છે. નોંધનીય છેકે ઑક્ટોબરમાં મળેલી એક બેઠકમાં જીઓએમની રચના કરવામાં આવી હતી. જેને રેસ્ટોરાંના જુદા જુદા માળખા તથા તેના કર અંગે વિચારણા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
3/4
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કંપોઝિન યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે વિનિર્માતાઓ અને રેસ્ટોરાં માટે દરમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે અને તેને એક ટકા રાખવાની ભલામણ કરી છે. હાલમાં કમ્પોઝિન યોજના અંતર્ગત એક બાજી વિનિર્માતાઓને જીએસટી અંતર્ગત બે ટકાના દરે ટેક્સ આપવો પડે છે જ્યારે રેસ્ટોરાં માટે આ 5 ટકા છે. વેપારીઓ હાલમાં એક ટકાના દરે પેમેન્ટ કરે છે.
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કંપોઝિન યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે વિનિર્માતાઓ અને રેસ્ટોરાં માટે દરમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે અને તેને એક ટકા રાખવાની ભલામણ કરી છે. હાલમાં કમ્પોઝિન યોજના અંતર્ગત એક બાજી વિનિર્માતાઓને જીએસટી અંતર્ગત બે ટકાના દરે ટેક્સ આપવો પડે છે જ્યારે રેસ્ટોરાં માટે આ 5 ટકા છે. વેપારીઓ હાલમાં એક ટકાના દરે પેમેન્ટ કરે છે.
4/4
 જીએસટી પરિષદની આગામી બેઠકમાં કર રાહતની ભલામણો પર પરિષદ મહોર મારી શકે તેવી શક્યતા છે. એસી રેસ્ટોરાંમાં અત્યારે 18 ટાકાના દરે ટેક્સ લાગે છે. જેમાં મૈન્યુફેકચર્સ ઉપર બે ટકા અને રેસ્ટોરાં માલિકોએ પાંચ ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. જેને ઘટાડીને બંને માટે 1-1 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
જીએસટી પરિષદની આગામી બેઠકમાં કર રાહતની ભલામણો પર પરિષદ મહોર મારી શકે તેવી શક્યતા છે. એસી રેસ્ટોરાંમાં અત્યારે 18 ટાકાના દરે ટેક્સ લાગે છે. જેમાં મૈન્યુફેકચર્સ ઉપર બે ટકા અને રેસ્ટોરાં માલિકોએ પાંચ ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. જેને ઘટાડીને બંને માટે 1-1 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget