શોધખોળ કરો

વોડાફોન અને આઈડિયાનું થશે મર્જર! બનશે દેશની નંબર 1 કંપનીઃ રિપોર્ટ

1/6
વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ પણ લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપનીની પાસે 20 કરોડ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વિસીસને 31 ડિસેમ્બર 2016થી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી દીધી છે.
વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ પણ લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપનીની પાસે 20 કરોડ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વિસીસને 31 ડિસેમ્બર 2016થી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી દીધી છે.
2/6
 જો મર્જર થાય તો નવી કંપનીની પાસે સૌથી વધારે 39 કરોડ સબ્સક્રાઈબર્સ હશે. હાલમાં નંબર વન કંપની એરટેલની પાસે 27 કરોડ અને રિલાયન્સ જિયોની પાસે 7.2 કરોડ ગ્રાહક છે. ઉપરાંત કુલ આવકમાં બજાર હિસ્સો 40 ટકા હશે, જ્યારે એરટેલનો બજાર હિસ્સો 32 ટકા છે.
જો મર્જર થાય તો નવી કંપનીની પાસે સૌથી વધારે 39 કરોડ સબ્સક્રાઈબર્સ હશે. હાલમાં નંબર વન કંપની એરટેલની પાસે 27 કરોડ અને રિલાયન્સ જિયોની પાસે 7.2 કરોડ ગ્રાહક છે. ઉપરાંત કુલ આવકમાં બજાર હિસ્સો 40 ટકા હશે, જ્યારે એરટેલનો બજાર હિસ્સો 32 ટકા છે.
3/6
અનેક ટોપ બેન્કર્સે દેશની બીજા ક્રમની ટેલીકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની આઈડિયાના મર્જરની વાતને યોગ્ય ગણાવી છે. એક બેન્કરે કહ્યું કે, રિલાયન્સ જિયોના બજારમાં આવ્યા બાદ બન્ને કંપનીઓ માટે પોતાની આવક, નફો અને વેલ્યૂએશનને સુરક્ષિત રાખવા માટે મર્જર જરૂરી બની ગયું છે.
અનેક ટોપ બેન્કર્સે દેશની બીજા ક્રમની ટેલીકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની આઈડિયાના મર્જરની વાતને યોગ્ય ગણાવી છે. એક બેન્કરે કહ્યું કે, રિલાયન્સ જિયોના બજારમાં આવ્યા બાદ બન્ને કંપનીઓ માટે પોતાની આવક, નફો અને વેલ્યૂએશનને સુરક્ષિત રાખવા માટે મર્જર જરૂરી બની ગયું છે.
4/6
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મર્જરને લઈને થોડા સમયથી વાતચીત ચાલી રહી છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર વિચારને લઈને મળનારી આઇડિયાની 23 જાન્યુઆરીની બેઠક પણ ટાળવામાં આવી છે, જેના કારણે આ સમાચારને વધારે જોર પકડ્યું છે.
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મર્જરને લઈને થોડા સમયથી વાતચીત ચાલી રહી છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર વિચારને લઈને મળનારી આઇડિયાની 23 જાન્યુઆરીની બેઠક પણ ટાળવામાં આવી છે, જેના કારણે આ સમાચારને વધારે જોર પકડ્યું છે.
5/6
જો આઈડિયા અને વોડાફોનનું મર્જર થાય છે તો તે મળીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. ઉપરાંત આ ટેલીકોમ ઉદ્યોગનું સૌથી મોટું મર્જર પણ હશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયો આવવાથી પ્રતિસ્પર્ધા વધવાને કારણે થઈ શકે છે.
જો આઈડિયા અને વોડાફોનનું મર્જર થાય છે તો તે મળીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. ઉપરાંત આ ટેલીકોમ ઉદ્યોગનું સૌથી મોટું મર્જર પણ હશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયો આવવાથી પ્રતિસ્પર્ધા વધવાને કારણે થઈ શકે છે.
6/6
નવી દિલ્હીઃ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની વાત છે જ્યારે બ્રિટિશ અખબાર ટેલીગ્રાફે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, વોડાફોનનું ભારતીય એકમનું મર્જર કોઈ અન્ય ટેલીકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ શક્યતા દર્શાવવામાં આવી હતી કે વોડાફોનનું ટાઈએપ જિયો અથવા આઈડિયા સાથે થઈશકે છે.
નવી દિલ્હીઃ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની વાત છે જ્યારે બ્રિટિશ અખબાર ટેલીગ્રાફે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, વોડાફોનનું ભારતીય એકમનું મર્જર કોઈ અન્ય ટેલીકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ શક્યતા દર્શાવવામાં આવી હતી કે વોડાફોનનું ટાઈએપ જિયો અથવા આઈડિયા સાથે થઈશકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
Embed widget