શોધખોળ કરો

મોબાઈલ પર મળશે ટ્રેનની જનરલ ટિકિટ, રેલવે લાવશે નવી સુવિધા

1/4
પ્રવાસીઓને મોબાઈલ પર આઈઆરસીટીસી દ્વારા પ્રવાસ માટે રિઝર્વેશન કરાવવાની સુવિધા હતી. હવે રેલવે જનરલ પ્રવાસ માટેટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ પણ આ સેવામાં જોડવાની છે. તેના માટે પેસેન્જર, મેલ, એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ મોબાઈલ દ્વારા બુક કરવા માટે રેલવે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે ક્રિસ સાથે મળીને તેને શરૂ કરવા જઈ રહી છે. તેના માટે પશ્ચિમ રેલવે સહિત તમામ જોનના રેલવેને આદેશ આપવામાં આવ્યા છે.
પ્રવાસીઓને મોબાઈલ પર આઈઆરસીટીસી દ્વારા પ્રવાસ માટે રિઝર્વેશન કરાવવાની સુવિધા હતી. હવે રેલવે જનરલ પ્રવાસ માટેટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ પણ આ સેવામાં જોડવાની છે. તેના માટે પેસેન્જર, મેલ, એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ મોબાઈલ દ્વારા બુક કરવા માટે રેલવે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે ક્રિસ સાથે મળીને તેને શરૂ કરવા જઈ રહી છે. તેના માટે પશ્ચિમ રેલવે સહિત તમામ જોનના રેલવેને આદેશ આપવામાં આવ્યા છે.
2/4
વિકલ્પની પસંદ બાદ પ્રવાસીને પ્રવાસ સ્થળની જવાની અને પરત ફરવાની ટિકિટ વિશે પૂછવામાં આવશે. એક વખતમાં પ્રવાસી વધુમાં વદુ ચાર ટ્રેનની જનરલ ટિકિટ લઈ શકશે. ત્યાર બાદ પ્રવાસીના મોબાઈલમાં રકમ કપાઈ ગયાનો મેસેજ મળશે જેમાં ટિકિટની જાણકારી આપવામાં આશે. ઉપરાંત પ્રવાસી ઈચ્છે તો એટીવીએમાં ગુપ્ત કોડ મેસેજ લખીને પણટિકિટની પ્રિન્ટ આઉટ લઈ શકશે. આઈઆરસીટીસીના પ્રવક્તા પ્રદીપ કુંડા અનુસાર પ્રવાસીઓને ઓનલાઈન જનરલ ટિકિટ બુકિંગ સુવિધા ટૂંકમાં જ મળશે. તેના માટે અમે પશ્ચિમ રેલવે સહિત તમામ ઝોનની સાથે મળીને તૈયારી કરી રહ્યા છીએ.
વિકલ્પની પસંદ બાદ પ્રવાસીને પ્રવાસ સ્થળની જવાની અને પરત ફરવાની ટિકિટ વિશે પૂછવામાં આવશે. એક વખતમાં પ્રવાસી વધુમાં વદુ ચાર ટ્રેનની જનરલ ટિકિટ લઈ શકશે. ત્યાર બાદ પ્રવાસીના મોબાઈલમાં રકમ કપાઈ ગયાનો મેસેજ મળશે જેમાં ટિકિટની જાણકારી આપવામાં આશે. ઉપરાંત પ્રવાસી ઈચ્છે તો એટીવીએમાં ગુપ્ત કોડ મેસેજ લખીને પણટિકિટની પ્રિન્ટ આઉટ લઈ શકશે. આઈઆરસીટીસીના પ્રવક્તા પ્રદીપ કુંડા અનુસાર પ્રવાસીઓને ઓનલાઈન જનરલ ટિકિટ બુકિંગ સુવિધા ટૂંકમાં જ મળશે. તેના માટે અમે પશ્ચિમ રેલવે સહિત તમામ ઝોનની સાથે મળીને તૈયારી કરી રહ્યા છીએ.
3/4
ટિકિટ માટે પ્રવાસીઓએ સૌથી પહેલા પોતાના મોબાઈલ નંબરને એપ્લીકેશનમાં રજિસ્ટર્ડ કરવાનો રહેશે. તેમાં નંબર ઉપરાંત શહેરનું નામ, પ્રવાસની તારીખ, યૂઝરનું નામ, પાસવર્ડ વગેરે લખવાનું રહેશે. ત્યાર બાદ તમને વિકલ્પ મળશે કે તમારે જનરલ ટિકિટ જોઈએ છે કે પ્લેટફોર્મ ટિકિટ. જનરલ ટિકિટ ખરીદવા માટે પ્રવાસીએ વોલેટ બનાવવું પડશે. આ વોલેટમાં પ્રવાસી 100 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીની ટિકિટ ખરીદી શકશે. તેને વેબ પોર્ટના માધ્યમથી પણ રિચાર્જ કરી શકાશે.
ટિકિટ માટે પ્રવાસીઓએ સૌથી પહેલા પોતાના મોબાઈલ નંબરને એપ્લીકેશનમાં રજિસ્ટર્ડ કરવાનો રહેશે. તેમાં નંબર ઉપરાંત શહેરનું નામ, પ્રવાસની તારીખ, યૂઝરનું નામ, પાસવર્ડ વગેરે લખવાનું રહેશે. ત્યાર બાદ તમને વિકલ્પ મળશે કે તમારે જનરલ ટિકિટ જોઈએ છે કે પ્લેટફોર્મ ટિકિટ. જનરલ ટિકિટ ખરીદવા માટે પ્રવાસીએ વોલેટ બનાવવું પડશે. આ વોલેટમાં પ્રવાસી 100 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીની ટિકિટ ખરીદી શકશે. તેને વેબ પોર્ટના માધ્યમથી પણ રિચાર્જ કરી શકાશે.
4/4
નવી દિલ્હીઃ હવો તમારી ટ્રેન ટિકિટ લેવાની રાહમાં છૂટી નહીં જાય. આઈઆરસીટીસી ટૂંકમાં જ જનરલ ટિકિટ પણ મોબાઈલ પર આપવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. શરૂાતમાં આ યોજના પશ્ચિમ રેલવેમાં એટીવીએમવાળા સ્ટેશન પર ઉપલબ્ધ હશે. પશ્ચિમ રેલવે મૂલ્યાંકન કરી રહી છે કે ક્યા ઝોનના ક્યા રેલવે સ્ટેશન પર સૌથી વધારે જનરલ ટિકિટનું વેચાણ થાય છે.
નવી દિલ્હીઃ હવો તમારી ટ્રેન ટિકિટ લેવાની રાહમાં છૂટી નહીં જાય. આઈઆરસીટીસી ટૂંકમાં જ જનરલ ટિકિટ પણ મોબાઈલ પર આપવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. શરૂાતમાં આ યોજના પશ્ચિમ રેલવેમાં એટીવીએમવાળા સ્ટેશન પર ઉપલબ્ધ હશે. પશ્ચિમ રેલવે મૂલ્યાંકન કરી રહી છે કે ક્યા ઝોનના ક્યા રેલવે સ્ટેશન પર સૌથી વધારે જનરલ ટિકિટનું વેચાણ થાય છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget