શોધખોળ કરો
દિવાળી પહેલા રાંધણ ગેસના ભાવમાં ભડકો, જાણો પ્રતિ સિલિંડર કેટલા રૂપિયાનો થયો વધારો?
1/4

જ્યારે આતંરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થાય છે ત્યારે સરકાર વધારાની સબ્સિડી આપે છે. પરંતુ ટેક્સના નિયમો અનુસાર રાંધણ ગેસ પર જીએસટની ગણતરી ઇંધણના બજાર મૂલ્યના આધરે જ નક્કી કરવામાં આવે છે. એવામાં સરકાર ઇંધણની કિંમતના એક હિસ્સાને સબ્સિડી તરીકે આપી શકે છે પરંતુ ટેક્સની ચુકવણી બજારના દર પ્રમાણે કરવાની હોય છે જેના કારણે કિંમતોમાં વધારો થાય છે.
2/4

નવી દિલ્હી: દિવાળીના તહેવાર પહેલા મોઁઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થયો છે. સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 2.94 રૂપિયા અને વગર સબ્સિડીવાળા એલપીજી સિલેન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વઘારો ઝીંકાયો છે. ભાવ વધારો આજે રાતથી લાગુ થશે.
Published at : 31 Oct 2018 11:26 PM (IST)
View More




















