શોધખોળ કરો

RBIના આ આદેશથી વ્યાજ દર પર પડશે અસર, પરંતુ સામાન્ય વ્યક્તિને નહીં થાય ફાયદો

1/4
આ નિર્ણયને પગલે બેંકના નફામાં ઘટાડો થશે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જો આરબીઆઈ ચાલુ ક્વાર્ટરના અંત સુધી આ નિર્ણય લાગુ રાખે તો બેન્કિંગ સેક્ટરના આખા વર્ષના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 5 બેસિસ પોઈન્ટ નેગેટિવ ઝોનમાં રહેશે. જો સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો બેન્ક ડિપોઝિટ(એફડી)ના દરમાં વધુ ઝડપથી ઘટાડો કરી શકે છે. જ્યારે બેન્ક દ્વારા EMI સસ્તી થવામાં વિલંબ થઈ શકે છે. મોટી બેન્કના NIMsમાં 0.12% ઘટાડો રહેશે. બેન્ક વળતરની માંગ કરી શકે. RBI જોકે સહમત નહીં થાય.
આ નિર્ણયને પગલે બેંકના નફામાં ઘટાડો થશે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જો આરબીઆઈ ચાલુ ક્વાર્ટરના અંત સુધી આ નિર્ણય લાગુ રાખે તો બેન્કિંગ સેક્ટરના આખા વર્ષના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 5 બેસિસ પોઈન્ટ નેગેટિવ ઝોનમાં રહેશે. જો સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો બેન્ક ડિપોઝિટ(એફડી)ના દરમાં વધુ ઝડપથી ઘટાડો કરી શકે છે. જ્યારે બેન્ક દ્વારા EMI સસ્તી થવામાં વિલંબ થઈ શકે છે. મોટી બેન્કના NIMsમાં 0.12% ઘટાડો રહેશે. બેન્ક વળતરની માંગ કરી શકે. RBI જોકે સહમત નહીં થાય.
2/4
શું હોય છે સીઆરઆરઃ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) એટલે કે બેંકોમાં જમા રકમનો એ ભાગ હોય છે જે કેન્દ્રીય બેંક પાસે રાખવામાં આવે છે. તેના પર બેંકોને કેન્દ્રીય બેંક તરફથી કોઈ વ્યાજ નથી મળતું. આ તમામ બેંક માટે જરૂરી હોય છે કે તે પોતાની કુલ રોકડનો એક નક્કી ભાગ રિઝર્વ બેંક પાસે જમા રાખે. આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે એક સાથે લોકો પોતાની રકમ ઉપાડવા માટે આવે તો બેંક ડિફોલ્ટ ન થાય. આરબીઆઈ જ્યારે વ્યાજ દરમાં ફેરફાર કર્યા વગર બજારમાંથી લિક્વિડિટી ઓછી કરવા માગે છે તો તે સીઆરઆર વધારે છે.
શું હોય છે સીઆરઆરઃ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) એટલે કે બેંકોમાં જમા રકમનો એ ભાગ હોય છે જે કેન્દ્રીય બેંક પાસે રાખવામાં આવે છે. તેના પર બેંકોને કેન્દ્રીય બેંક તરફથી કોઈ વ્યાજ નથી મળતું. આ તમામ બેંક માટે જરૂરી હોય છે કે તે પોતાની કુલ રોકડનો એક નક્કી ભાગ રિઝર્વ બેંક પાસે જમા રાખે. આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે એક સાથે લોકો પોતાની રકમ ઉપાડવા માટે આવે તો બેંક ડિફોલ્ટ ન થાય. આરબીઆઈ જ્યારે વ્યાજ દરમાં ફેરફાર કર્યા વગર બજારમાંથી લિક્વિડિટી ઓછી કરવા માગે છે તો તે સીઆરઆર વધારે છે.
3/4
સતત યીલ્ડમાં જોવા મળી રહેલા ઘટાડાને જોતાં આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સંભાવના છે. બોન્ડ માર્કેટમાં તો એની ખાસ અસર દેખાશે જ, પણ બેન્કિંગ શૅર્સમાં પણ દબાણ જોવા મળે એની પૂરી સંભાવના છે. જોકે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે એમએસએસ બોન્ડ્સ ઇશ્યુ કર્યા બાદ સીઆરઆર પરના આ નિર્ણયની ફરીથી સમિક્ષા કરવામાં આવશે.
સતત યીલ્ડમાં જોવા મળી રહેલા ઘટાડાને જોતાં આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સંભાવના છે. બોન્ડ માર્કેટમાં તો એની ખાસ અસર દેખાશે જ, પણ બેન્કિંગ શૅર્સમાં પણ દબાણ જોવા મળે એની પૂરી સંભાવના છે. જોકે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે એમએસએસ બોન્ડ્સ ઇશ્યુ કર્યા બાદ સીઆરઆર પરના આ નિર્ણયની ફરીથી સમિક્ષા કરવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ આરબીઆઈએ 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધીની ડિપોઝિટ પર 100 ટકાના વધારા સાથે સીઆરઆર રાખવાનો આદેશ બેન્કને આપ્યો છે. આ કારણે બેન્કને સીઆરઆર પર વ્યાજ નહીં મળે, પણ ડિપોઝિટ પર તેમણે વ્યાજ આપવા પડશે. જેથી આ પગલું તેમના માટે નુકસાનકારક રહેશે. આ નિર્ણય બાદ આરબીઆઈ જલ્દી વ્યાજદરમાં ઘટાડો કરશે એની સંભાવના લગભગ નહીંવત થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ આરબીઆઈએ 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધીની ડિપોઝિટ પર 100 ટકાના વધારા સાથે સીઆરઆર રાખવાનો આદેશ બેન્કને આપ્યો છે. આ કારણે બેન્કને સીઆરઆર પર વ્યાજ નહીં મળે, પણ ડિપોઝિટ પર તેમણે વ્યાજ આપવા પડશે. જેથી આ પગલું તેમના માટે નુકસાનકારક રહેશે. આ નિર્ણય બાદ આરબીઆઈ જલ્દી વ્યાજદરમાં ઘટાડો કરશે એની સંભાવના લગભગ નહીંવત થઈ ગઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget